ચારધામ યાત્રાનો 19 એપ્રિલથી પ્રારંભઃ હવે દિવસે કોઇ પૂજા નહીં, ફક્ત દર્શન

આ વર્ષે 19 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે દર્શન વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ હવે દિવસે પૂજા અને ધાર્મિક વિધિઓ કરી શકશે નહીં. 

રિલાયન્સ-અમેરિકાની 300 બિલિયન ડોલરની ડીલ કઇ રીતે સાકાર થશે?

અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.

લીલીછમ હરિયાળીથી હર્યાભર્યા કેરળમાં તાજેતરમાં એક અનોખો મેળાવડો યોજાઇ ગયો. પ્રવાસ-પર્યટન માટે જાણીતા કેરળના એર્નાકુલમ નગરના ટાઉન હોલમાં યોજાયેલા આ મેળાવડામાં...

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય...

ટેરિફ વોર છેડીને ભારતને ભીંસમાં લેવા પ્રયાસ કરી રહેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના તેવર ઠંડા પડતાં જોવા મળી રહ્યા છે. ભારતે સાથે તણાવ ઘટાડવાના સંકેત આપતાં...

ભારત સરકારની કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઈઆર) અંતર્ગત કામ કરતા સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કાચના કચરામાંથી...

રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા ભરપૂર મહેર વરસાવી રહ્યા છે. ખેતરોમાં હરિયાળી અને ખેડૂતોના ચહેરા પર ઉમંગ-ઉલ્લાસનું સ્મિત છવાઈ ગયું છે. ભરપૂર...

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, અમેરિકાએ ભારત પર 50 ટકા જેટલો અધધ ટેરિફ લાદ્યો છે ત્યારે તેની સાથે દ્વિપક્ષીય વેપાર કરાર...

અયોધ્યાઃ નગરીમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય રામ મંદિર ખાતે આગામી 25 નવેમ્બરે ધ્વજારોહણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન...

 યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય વડાપ્રધાન મોદીએ ચીન ખાતે એસસીઓ બેઠકમાં ભાગ લીધો તેનાથી મરચા લાગ્યા હોય એમ તેમણે મંગળવારે ફરી એક વખત ભારત પર એકતરફી...



to the free, weekly Gujarat Samachar email newsletter