
ઉત્તર-પૂર્વનું ચોમાસું હાલમાં દક્ષિણ ભારતના તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પોંડિચેરી અને કર્ણાટકમાં હાહાકાર મચાવી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી તામિલનાડુમાં વરસી...
કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...
જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે.

ઉત્તર-પૂર્વનું ચોમાસું હાલમાં દક્ષિણ ભારતના તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પોંડિચેરી અને કર્ણાટકમાં હાહાકાર મચાવી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી તામિલનાડુમાં વરસી...
વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક અશોક સિંઘલનું ૧૮મી નવેમ્બરના રોજ નિધન થયું હતું. તેઓ નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને વેન્ટિલેટર પર રાખવામાં આવેલા સિંઘલે ૧૮મીએ બપોરે ગુડગાંવની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના સીએમ નીતીશકુમાર માટે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકેલી બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ૮મી નવેમ્બર, ૨૦૧૫ના રોજ જાહેર થયાં...

ભારતના વિવિધ ગામડાંને ઈન્ટરનેટથી જોડવામાં મદદ કરવાની જાહેરાતને વાસ્તવિક બનાવતા દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે પોતાનો પાઈલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો...
શિરડી સાંઈબાબા વિરુદ્ધના નિવેદનોને કારણે વિવાદો સર્જનારા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ૩૦મી ઓક્ટોબરે ભોપાલમાં એક વિવાદાસ્પદ પોસ્ટર જાહેર કર્યું હતું.

ફેસબુકના સંસ્થાપક અને સીઇઓ માર્ક ઝુકરબર્ગે ૨૯ ઓક્ટોબરે રાજકારણ અને ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. તેમની સાથે નેટ ન્યુટ્રાલિટી અને ઝીરો રેટિંગ સહિતના...
દેશમાં સૌને પરવડે તેવી રીતે હવાઈ પ્રવાસ સસ્તો કરવા માટે સરકારે નવી એવિએશન નીતિનાં મુસદ્દાની જાહેરાત કરી છે. જેમાં દરેક લોકો માટે રિજનલ કનેક્ટિવિટી વધારવા તેમજ એક કલાકની ફ્લાઈટ માટેનું હવાઈ ભાડું રૂ. ૨૫૦૦ કરવાની દરખાસ્ત છે.
ઉત્તરપ્રદેશમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત્રક્ષેત્ર વારાણસીની કુલ ૪૮ બેઠકોમાંથી ૮ બેઠકો પર જ ભાજપના ઉમેદવારો જીતી શક્યા છે. આ જ રીતે કોંગ્રેસના પરંપરાગત ગઢ અમેઠી-રાયબરેલીમાં જિલ્લા પંચાયત સ્તરની બાવીસ બેઠકમાંથી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૯ ઓક્ટોબરે ત્રીજી ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ (આઇએએફએસ)ને સંબોધતાં જણાવ્યું હતું કે, યુએનએસસીમાં સુધારા માટે ભારત, આફ્રિકાએ એક...

લંડનઃ વિશ્વભરમાં વસતાં ભારતીયોના લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા ભારતીય સમુદાય જ નહીં, બ્રિટિશ પ્રજાજનો પણ થનગની રહ્યા છે. ૧૨થી ૧૪ નવેમ્બરના...