છ પક્ષોનો જનતા પરિવાર માત્ર કાગળ પર રહેશે તેવું માનવામાં આવે છે.
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
છ પક્ષોનો જનતા પરિવાર માત્ર કાગળ પર રહેશે તેવું માનવામાં આવે છે.
વિદેશમાં કાળું નાણું ધરાવનારાઓને રોકવાના મુદ્દે સરકાર-વિપક્ષ વચ્ચે એક મત છે.
લોકો આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટયૂટમાં પ્રવેશ મેળવવા માટે પડાપડી કરતાં હોય છે, બાદમાં નોકરી મેળવીને લાખો રૂપિયા કમાવા અને અતિ વૈભવી જીવન જીવવાના સપનાં જોતાં હોય છે.
દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર અંગે નિવેદન આપીને નવી ચર્ચા ઊભી કરી છે.
હરિયાણાના પાણીપતમાં આસારામના પુત્ર નારાયણ સાઈ સામેના બળાત્કાર કેસના એક વધુ સાક્ષી પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.
ચેન્નઈઃ તામિલનાડુ સરકારને હાલમાં અનોખી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં કેટલાક ફીમેલ ટીચર્સની પોતાના વિદ્યાર્થીઓ સાથે ભાગી જવાની ઘટનાઓ બહાર આવી છે.
હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢમાં આઠ માસનો ગર્ભ ધરાવતી એક યુવતીએ પાંચ કિલોમીટરની દોડ લગાવીને તેની શારીરિક ક્ષમતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હૈદરાબાદની મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટે સત્યમ કોમ્પ્યુટરના સ્થાપક બી રામાલિંગા રાજુ અને અન્ય ૯ને રૂ. સાત હજાર કરોડના સત્યમ કૌભાંડમાં જામીન આપ્યા છે અને ટ્રાયલ કોર્ટે આપેલી સાત વર્ષની સજા રદ કરી હતી.
આવક કરતા વધુ સંપત્તિ રાખવાના કેસમાં તામિલાનાડુનાં પૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતા નિર્દોષ છૂટ્યા છે.
પદ્મ વિભૂષણ એવોર્ડ લેવાનો ઇનકાર કરનારા યોગગુરુ બાબા રામદેવે હવે એવું નિવેદન કર્યું છે કે આ એવોર્ડ માટે રાજકીય લોબીંગ હોવું જરૂરી છે અને તેની પસંદગી પ્રક્રિયામાં પણ ભારે દબાણ થતું હોય છે.