
રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે અયોધ્યાના રામમંદિરમાં 11 જાન્યુઆરીથી ત્રણ દિવસીય અનુષ્ઠાનનો પ્રારંભ થશે. હિન્દુ કેલેન્ડર...
પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં અમેરિકાના હ્યુસ્ટનમાં સેંકડો ભારતીય લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
અમેરિકાની સર્વોચ્ચ ગુપ્તચર સંસ્થા એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે રવિવારે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને ભારતને પૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે.
રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે અયોધ્યાના રામમંદિરમાં 11 જાન્યુઆરીથી ત્રણ દિવસીય અનુષ્ઠાનનો પ્રારંભ થશે. હિન્દુ કેલેન્ડર...
આસામ અને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા નદીના નીચાણવાળા પ્રદેશમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પૂરના કારણે લાખો લાકો વિસ્થાપિત થાય છે અને પાણીજન્ય રોગચાળો ફેલાવાનો...
સાન ફ્રાન્સિસ્કોમાં 26 વર્ષના પ્રતિભાશાળી ભારતીય-અમેરિકન ટેક્નોક્રેટ સુચિર બાલાજીનો મૃતદેહ તેના ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક...
કુવૈત યાત્રાના બીજા દિવસ રવિવારે વડા પ્રધાન મોદીને કુવૈતના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનતા અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જબર અલ-સબાહ. વડાપ્રધાન...
ડો. મનમોહન સિંહની સૌથી મોટી સિદ્ધિ 1991માં ભારતમાં આર્થિક ઉદારીકરણની શરૂઆત હતી. તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવના નેતૃત્વમાં મનમોહન સિંહ નાણામંત્રી બન્યા....
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન વેન્ચર કેપિટાલિસ્ટ અને ઉદ્યોગ-સાહસિક શ્રીરામ કૃષ્ણનને એઆઇ નીતિ પર પોતાના વરિષ્ઠ સલાહકાર...
અદાણી ગ્રૂપે તેના હસ્તકની એફએમસીજી કંપની અદાણી વિલ્મર લિમિટેડમાંથી તેનો 43.97 ટકાનો સંપૂર્ણ હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલ છે. આ માટે ગ્રૂપ...
ભારત આજે નવા મિજાજ સાથે આગળ વધી રહ્યું છે. તે દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. દુનિયાની નંબર-1 ફિનટેક ઈકો સિસ્ટમ ભારતમાં છે. ભારત નજીકના...
ભારતને આર્થિક પતનમાંથી બહાર કાઢી વૈશ્વિક મહાસત્તા બનવા માટેનો પાયો રચનારા મહાન અર્થશાસ્ત્રી અને 14મા વડાપ્રધાન મનમોહન સિંહ શનિવારે પંચમહાભૂતમાં વિલિન થઈ...
ભારતના કેરળની 22 વર્ષીય વિદ્યાર્થિની સાન્ટ્રા એલિઝાબેથ સાજુનો મૃતદેહ એડિનબરાના ન્યૂબ્રિજ નજીક આલમોન્ડ નદીમાંથી મળી આવ્યો છે. સ્કોટલેન્ડ પોલીસે જણાવ્યું...