રિલાયન્સ-અમેરિકાની 300 બિલિયન ડોલરની ડીલ કઇ રીતે સાકાર થશે?

અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.

ભારતની રાજદ્વારી કૂનેહનો વિજયઃ ભારતીય જહાજોને સેફ પેસેજ

ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે ઈરાન સાથે સીધી વાતચીતથી ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવામાં મદદ મળી છે. ભારત અને ઈરાન વચ્ચે વાતચીત થયા પછી શનિવારે ભારતીય ધ્વજવાળાં બે ગેસ ટેન્કર્સ પર્શિયન ગલ્ફમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર...

એરફોર્સ ચીફ એ.પી. સિંહે કહ્યું છે કે, ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની કમર તોડી નાખી છે. ભારતે સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનનાં 12થી 13 ફાઇટર જેટ તોડી પાડ્યાં હતાં....

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગાયસાવર ગામે રહેતાં 65 વર્ષીય મગનીબેન ગામીતનું ઘર અનોખું છે, કારણ કે તેમનું રસોડું ગુજરાતમાં છે અને બાકીનો ભાગ મહારાષ્ટ્રના...

ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં ટ્રેડ ડીલ પર વાત ચાલે છે. આ મંત્રણામાં અમેરિકા સતત તે વાત પર ભાર મૂકી રહ્યુ છેકે છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ...

કેનેડામાં જેની ધરપકડ થઈ હતી તે ખાલિસ્તાની આતંકવાદી ઇન્દરજીતસિંહ ગોસલ જેલ બહાર આવી ચૂક્યો છે અને જેલ બહાર આવતાં જ ભારત માટે ધમકી ઉચ્ચારી છે. તેણે ધમકી આપતો...

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (આરસીપીએલ)એ ભારત સરકાર સાથે રૂ. 40 હજાર કરોડના મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો હેતુ દેશભરમાં ફૂડ અને ડ્રિંક...

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સરકારે હાલ અમદાવાદની સાબરમતી જેલમાંથી ઓપરેટ કરતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગને આતંકી સંગઠન જાહેર કર્યું છે. રૂઢિચુસ્ત...

સંસદની વિદેશ બાબતોની સ્થાયી સમિતિએ ભારતવિરોધી અમેરિકન નીતિગત નિર્ણયો પર ભારતીય-અમેરિકન ઈમિગ્રાન્ટ્સ સમાજની ચુપકીદીને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. સમિતિએ આ...

અમેરિકામાં કાયદેસર દસ્તાવેજ વગર રહેતાં 73 વર્ષનાં શીખ મહિલાને લગભગ 33 વર્ષના વસવાટ પછી અટકાયતમાં લઈને ભારત ડિપોર્ટ કરી દેવાયાં છે. આ મહિલાને તેના સગાસંબંધીઓને...

લદ્દાખની રાજધાની લેહમાં સંપૂર્ણ રાજ્યના દરજ્જાની માગ અને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માગને લઈ ચાલી રહેલા આંદોલનને ભડકાવવાના આરોપ હેઠળ પોલીસે સોશિયલ એક્ટિવિસ્ટ...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે...



to the free, weekly Gujarat Samachar email newsletter