
શ્રીદેવીના અકાળે નિધનના સમાચાર સાંભળીને આમ આદમીથી માંડીને મહાનુભાવોએ આઘાતનો આંચકો અનુભવ્યો હતો. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ આપેલી શ્રદ્ધાંજલિ...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
શ્રીદેવીના અકાળે નિધનના સમાચાર સાંભળીને આમ આદમીથી માંડીને મહાનુભાવોએ આઘાતનો આંચકો અનુભવ્યો હતો. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ આપેલી શ્રદ્ધાંજલિ...
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની આવતી ચૂંટણીના સંદર્ભમાં ગુજરાત એકમને સંગઠિત અને મજબૂત કરવા માટે ૨૨મીએ અડધો ડઝનથી વધુ ધારાસભ્યો ઉપરાંત આગેવાોને દિલ્હી તેમના નિવાસસ્થાને બોલાવી અભિપ્રાયો જાણ્યા હતા. બેઠકોના આ દોરમાં કોંગ્રેસના...
પાકિસ્તાને વધુ એક વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. જોકે ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. ૨૧મીએ સાંજે જમ્મુ-કાશ્મીરના કુપવાડા સેક્ટરમાં એલઓસી પર...
ઈન્ટરનેશનલ નોનગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન ટ્રાન્સ્પરન્સીએ તાજેતરમાં એક રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અહેવાલ પ્રમાણે ભારતમાં ભ્રષ્ટાચારના આંકડાઓમાં વધારો થયો છે. ૨૦૧૭માં...
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનો ભારતપ્રવાસ અણધાર્યા વિવાદમાં સપડાયો છે. કેનેડાના ભારતસ્થિત હાઈ કમિશન તરફથી ૨૨ ફેબ્રુઆરીએ પાટનગરમાં વડા પ્રધાન ટ્રુડોના...
ભારતીય-અમેરિકન શિક્ષિકા શાંતિ વિશ્વનાથે પોતાની આત્મસૂઝથી ફ્લોરિડાની હાઈસ્કૂલમાં ૧૪મી ફેબ્રુઆરીએ થયેલા ગોળીબારમાં કેટલાય વિદ્યાર્થીઓના જીવ બચાવ્યાં હતાં....
હોબોકન શહેરના પહેલા શીખ મેયર ભારતીય અમેરિકન રવિન્દ્ર ભલ્લાએ સાર્વજનિક રીતે કહ્યું કે, હાલમાં તેઓને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સિટી...
પંજાબ નેશનલ બેન્કના કરોડોનાં કૌભાંડમાં દરરોજ સોદા સાથે સંકળાયેલા ચહેરાઓનો પર્દાફાશ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં વેપારી વિક્રમ કોઠારી પર આક્ષેપ...
આધાર કાર્ડનો વિવાદાસ્પદ મુદ્દો ભારત અને વિદેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે એક હકીકત સાફ છે કે બ્રિટન કે વિદેશમાં રહેતા વિદેશી નાગરીકે આધાર કાર્ડ...
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પરિવાર સાથે અક્ષરધામની મુલાકાત લીધી હતી. અક્ષરધામમાં પ્રવેશથી જ તેઓ મંદિરના સૌંદર્ય અને સંદેશથી પ્રભાવિત હતા. મંદિરમાં...