અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

શિવસેનાએ પહેલાં ભાજપ સાથે છૂટાછેડા કરીને લોકસભાની ચૂંટણી એકલા લડવાનું નક્કી કર્યું હતું. હવે અન્ય એક પક્ષ અને આંધ્ર પ્રદેશના સત્તાધારી ટીડીપીના વડા ચંદ્રબાબુ...

વિશ્વમાં સૌથી ધનાઢય છે ‘એમેઝોન’ના જેફ બેઝોસ, અને સૌથી ધનવાન ભારતીય છે રિલાયન્સ ગ્રૂપના સર્વેસર્વા મુકેશ અંબાણી. અમેરિકાથી પ્રસિદ્ધ થતાં વિખ્યાત મેગેઝિન...

ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ભારતીય દીપક પઢિયારની ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે તેમના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રાઈમ મિનિસ્ટર અને કેબિનેટ હેઠળ આવતી સંસ્થા ઓસ્ટ્રેલિયન એડમિનિસ્ટ્રેટિવ...

દેશના ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને દિલ્હીના હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકાની સગાઈની ચર્ચા ચાલી રહી છે. જોકે, બંને પરિવારોએ...

ભારતમાં અસંખ્ય મંદિરો અને ગુરુદ્વારા છે, જ્યાં શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્ય દેવને વિવિધ પ્રકારના ભોગ અને પ્રસાદ અર્પણ કરે છે, પરંતુ પંજાબના જલંધર જિલ્લામાં...

હિન્દી ફિલ્મઉદ્યોગના ટોચના નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ શ્રીદેવીના નિધન પછી એક લાગણીસભર પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે શ્રીદેવીની લોકપ્રિયતા અને...

યુએઇમાં આકસ્મિક નિધન થયાના લગભગ ૭૨ કલાક બાદ શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારત પહોંચ્યો. જોકે, વિદેશમાં નિધન બાદ શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લઇ જવા અનેક સત્તાવાર...

બિહારમાં આયારામ ગયારામ તરીકે કુખ્યાત બનેલા જિતનરામ માંઝીએ ફરી એક વાર પાટલી બદલી છે. બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન જિતનરામ માંઝીએ ૨૮મી ફેબ્રુઆરીએ એનડીએ સાથે...

સેબીની વિશેષ અદાલતે ૨૭મી ફેબ્રુઆરીએ પૂર્વ શેરબ્રોકર કેતન પારેખ અને તેમનાં એક સગાં કાર્તિક પારેખને સેબી દ્વારા લાદવામાં આવેલી પેનલ્ટી નહીં ચૂકવવાના દોષિત...

પીએનબી, રોટોમેક, ઓબીસીકાંડ હજી શમ્યા નથી અને ગુનેગારો પકાડાયા નથી ત્યાં કેનેરા બેંક સાથે આશરે રૂ. ૫૧૫થી વધુની છેતરપિંડી આચરાઈ હોવાની વાત સામે આવી છે. કોલકતાની...



to the free, weekly Gujarat Samachar email newsletter