
ભાજપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન પર બેફામ આક્ષેપો કર્યા હતા. જે બાદ નારાજ રાજને આરબીઆઇના ગવર્નરની બીજી ટર્મ સ્વીકારવાની...
ઉત્તર પ્રદેશના 68 વર્ષીય રામ સિંહ બૌદ્ધે વિવિધ પ્રકારના 1,257 રેડિયોના કલેક્શન સાથે ગિનીસ બુકમાં નામ નોંધાવ્યું છે.
યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અમેરિકામાં કામ કરતા ભારતીયોમાં ચિંતાનું મોજું ફરી વળે તેવું નિવેદન આપ્યું છે. તેમણે ગૂગલ, મેટા, માઈક્રોસોફટ જેવી અમેરિકન ટેક કંપનીઓને કહ્યું છે કે તેઓ ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાનું અને વર્કર્સ હાયર કરવાનું...
ભાજપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન પર બેફામ આક્ષેપો કર્યા હતા. જે બાદ નારાજ રાજને આરબીઆઇના ગવર્નરની બીજી ટર્મ સ્વીકારવાની...
એનએસજીમાં સ્થાન મેળવવાથી ભારત વંચિત રહ્યું છે, પણ મિસાઇલ ટેકનોલોજી કનટ્રોલ રેજિમ (એમટીસીઆર) દેશોમાં તે સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ભારતના વિદેશસચિવ એસ. જયશંકરે સોમવારે આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.
જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીના એક નિવેદનને પગલે ભારે હોબાળો મચ્યો છે. ૨૫મી જૂને કાશ્મીરનાં આતંકી હુમલામાં આઠ જવાન શહીદ થઈ ગયા હતા. આ ઘટનાને...
દેશના સંરક્ષણને વધુ મજબૂત કરવાની દિશામાં પગલાં ભરતાં રક્ષા મંત્રાલયે ૨૫મી જૂને અમેરિકા પાસેથી ૭૫ કરોડ અમેરિકન ડોલરના '૧૪૫ M૭૭૭ અલ્ટ્રા લાઇટવેટ હોવિત્ઝર્સ' આર્ટિલરી ગનની ખરીદીને મંજૂરી આપી દીધી છે. ૧૪૫ ટેન્કની ડિલિવરી અમેરિકા ભારતમાં જ આપશે....
ભારતીય હવાઈદળ દ્વારા સૌ પ્રથમવાર ઔપચારિક રીતે મહિલા પાઈલટ તરીકેનું કમિશનિંગ મેળવવામાં દેશની અવની ચતુર્વેદી, ભાવના કાંત અને મોહના સિંઘને સફળતા મળી છે. સંરક્ષણ...
બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી ખસી જવાનો નિર્ણય કરતાં આર્થિક મોરચે સર્જાયેલી વૈશ્વિક અસ્થિરતા સંદર્ભે ભારતના નાણા પ્રધાન અરુણ જેટલી ભારપૂર્વક કહે છે કે (સંભવિત...
વિનય સીતાપતિ લિખિત પુસ્તક ‘હાફલાઇન-હાઉ પી વી નરસિંહ રાવ ટ્રાન્સફોર્મ ઇન્ડિયા’માં ઘટસ્ફોટ કરાયો છે કે, બાબરી મસ્જિદનું વિવાદાસ્પદ માળખું તોડી પાડવામાં આવ્યું...
રૂન્નીસૈદપુર બ્લોકની ટિકૌલી પંચાયત સમિતિના સભ્યપદે મિથલેશદેવી નામની મૃત સ્ત્રીને ચૂંટાયેલી જાહેર કરાયા પછી જિલ્લા તંત્ર આશ્ચર્યમાં મુકાઈ ગયું છે. ચૂંટણીમાં...
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, યુરોપિયન યુનિયનમાં રહેવા અંગે યુકેમાં થયેલા રેફરેન્ડમ પછી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે...
ત્રણ વર્ષ અગાઉ થયેલા મુઝફ્ફરનગર રમખાણની પશ્ચાદભૂમિકા પર બનેલી ફિલ્મ ‘શોરગુલ’માં ભૂમિકા નિભાવવા બદલ અભિનેતા જીમ્મી શેરગિલ સામે ફતવો બહાર પાડવામાં આવ્યો...