ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવા યુએસનું આમંત્રણ

અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ...

મુંબઇમાં કયા-કયા ગુજરાતી-મારવાડી ઉમેદવારો જીત્યા?

બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી)માં 2017માં 227 કોર્પોરેટરમાંથી અંદાજે 23 ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. જોકે આ વખતની ચૂંટણીમાં ફક્ત ભાજપે ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 14 ઉમેદવારો જીત્યા હોવાના...

બ્રેક્ઝિટ સંદર્ભે બ્રસેલ્સ સાથેની લડાઈ વધુ કઠોર થતી જણાય છે ત્યારે વડા પ્રધાન થેરેસા મેની છથી આઠ નવેમ્બર સુધીની ભારત મુલાકાત બ્રિટન માટે વધુ મહત્ત્વપૂર્ણ...

બ્રિટનની મલ્ટિનેશનલ કંપની રોલ્સ રોયસે ભારતમાં ભારતીય એર ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતાં હોક વિમાનોના એન્જિનનો કોન્ટ્રાક્ટ મેળવવાનો સંરક્ષણ સોદો પાર પાડવા...

પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ જિલ્લામાં વારંવાર તંગદિલી ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાથી આરએસપુરા સેક્ટર, રાજૌરીથી માંડીને કઠુઆ સુધીની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા સંખ્યાબંધ ગામો ખાલી કરાવાયાં છે. બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની...

સોશિયલ મીડિયા પર હાલમાં ભગવાન રામ વિશે મેસેજ ચર્ચાઈ રહ્યા છે. ફેસબુક પર શેર થઇ રહેલી પોસ્ટમાં દર્શાવાયું છે કે દશેરાથી ૨૧ દિવસ પછી દિવાળી એટલા માટે ઊજવાય...

પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ-કાશ્મીરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે કઠુઆ, હીરાનગર, રાજૌરી અને પૂંચ જિલ્લામાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરાયું હતું. હીરાનગર સેક્ટરમાં બોબિયા પોસ્ટ પર પાકિસ્તાન તરફથી કરાયેલાં ફાયરિંગનો ભારતીય સેનાએ જવાબ આપતાં...

ટ્રિપલ તલાક પર ચાલી રહેલી ઉગ્ર ચર્ચામાં જોડાતાં વડા પ્રધાન મોદીએ મુસ્લિમોમાં ટ્રિપલ તલાક અને હિંદુઓમાં કન્યા ભ્રૂણહત્યાનાં દૂષણનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ઉત્તર...

સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા યાદવ પરિવારનો ગજગ્રાહ સોમવારે જાહેરમાં ખુલ્લો પડ્યો હતો. મુલાયમ સિંહ યાદવે જંગે ચડેલા ભાઈ શિવપાલ, પુત્ર અખિલેશ વચ્ચે સમાધાન...

વિશ્વમાં અને ભારતમાં સૌથી મોટા જૂથ તરીકે ગણાતા ટાટા ગ્રુપના ચેરમેનપદેથી સાયરસ મિસ્ત્રીને વિદાય આપી તેમને સ્થાને ચાર મહિના માટે ફરી રતન ટાટાની વચગાળાના...

ભારતના યુકેસ્થિત કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાયકે ‘Going Global: Doing Business in India’ વિષયે સંબોધન કરતા જણાવ્યું હતું કે,‘ભારત-યુકેના આર્થિક સંબંધો...

માઈગ્રન્ટ્સ તરફ યુકે સરકારના પૂર્વગ્રહના કારણે ભારતીય સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ બ્રિટન અભ્યાસ કરવા જવાથી દૂર થતાં ગયાં હોવાનું એક અભ્યાસે જણાવ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter