કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છેઃ ભારતીય રાજદૂત

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...

કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

આશરે પખવાડિયા અગાઉ તુર્કીમાં સરકાર વિરુદ્ધ સૈન્યના એક જૂથે બળવો પોકાર્યો હતો અને ટેંક તેમજ ફાઇટર વિમાનોથી રાષ્ટ્રપતિ રેસેપ તય્યીપ એડોંગન વિરુદ્ધ જંગ શરૂ...

એનડીએ સરકારે ભારતીય સૈન્યને પૂર્વોત્તરના ચીની મોરચે આધુનિક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરવા લીલી ઝંડી આપી દીધી છે. આ મિસાઈલ પહાડી વિસ્તારમાં...

આવકવેરા ખાતાએ ડી. વાય. પાટિલ શૈક્ષણિક જૂથ પર છેલ્લા એક સપ્તાહમાં પાડેલા શ્રેણીબદ્ધ દરોડામાં રૂ. ૩૦ કરોડની બેહિસાબી રોકડ અને ૪૦ કિલો સોના-ચાંદી (બુલિયન) તથા સોનાનું ઝવેરાત જપ્ત કર્યું હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

આનંદીબહેન પટેલે ગુજરાતના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યા પછી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને ‘બલિના બકરા’ સાથે સરખાવ્યા હતા. ત્રીજી...

વર્ષ ૨૦૦૬ના ઔરંગાબાદ હથિયાર કેસમાં દોષી ઠેરવવામાં આવેલા ૨૬/૧૧ હુમલાના મુખ્ય કાવતરાખોર અબુ જુંદાલ સહિત સાત જણાને વિશેષ મકોકા કોર્ટે બીજી ઓગસ્ટે મૃત્યુ સુધી...

ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં થયેલી બળાત્કારની ઘટનાઓ, ખાસ કરીને બુલંદશહરમાં માતા અને દીકરી પર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે રાજ્યસભામાં ત્રીજી ઓગસ્ટે...

મુંબઈ - ગોવા હાઈવે પર આવેલો મહાડ - પોલાદપુર વચ્ચે રાયગઢ જિલ્લાની સાવિત્રી નદી પરનો બ્રિટિશકાલીન જૂનો પુલ બીજી ઓગસ્ટે રાત્રે તૂટી ગયો હતો. નદીના પુરમાં...

સ્તીની દૃષ્ટીએ નાના મોટા ગામ તો અનેક હોય છે, પરંતુ રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલા શ્યામપાંડિયા નામના એક ગામમાં માત્ર એક જ વ્યકિત રહે છે. આ ગામની સરકારી...

પર્વતારોહણ કરતાં પ્રેમમાં પડેલા કોલ્હાપુરના જયદીપ જાધવ અને પાડળીની રેશ્મા પાટિલે કાંઈક અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું. બંને પર્વતપ્રેમીઓએ બે પર્વત...

સંસદની કામગીરી શરૂ થવાની સાથે જ રાજ્યસભામાં હોબાળો થયો હતો. એઆઈએડીએમકેના મહિલા સાંસદ અને રાજ્યસભાના સભ્ય શશિકલા પુષ્પાએ આરોપ મૂક્યો હતો કે તેમના પક્ષ દ્વારા તેમને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. તેમના જીવને જોખમ છે. તેમના જ પક્ષના વડા અને મુખ્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter