
લંડનઃ ભારતના પ્રખર ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જીવન પર આધારિત ફિલ્મ ‘The Man Who Knew Infinity’ યુકેમાં તાજેતરમાં રિલીઝ થઈ છે. મેથ્યુ બ્રાઉન દિગ્દર્શિત...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...
લંડનઃ ભારતના પ્રખર ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જીવન પર આધારિત ફિલ્મ ‘The Man Who Knew Infinity’ યુકેમાં તાજેતરમાં રિલીઝ થઈ છે. મેથ્યુ બ્રાઉન દિગ્દર્શિત...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરેક મહાનુભાવનું અભિવાદન હાથ મિલાવીને કરતા હોય છે તેમાં કંઇ નવું નથી, પણ તેમની બ્રિટનના પ્રિન્સ વિલિયમ સાથે હાથ મિલાવતી એક તસવીર...
કોઈ ગુપ્ત સંતાડેલા ખજાના માટે હત્યા થઈ હોય એવી સંખ્યાબંધ ફિલ્મો હોલિવૂડ અને બોલિવૂડમાં બની ગઇ છે, પરંતુ આવી ફિલ્મોના પ્લોટને ટક્કર મારે એવી સાચુકલી સ્ટોરી...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ૭૧ વર્ષ જૂની માગણી સંતોષી છે. ભારતે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન હિમાલયન પર્વતમાળામાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં...
બ્રિટનનું શાહી યુગલ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટને ૧૦મી માર્ચે ભારત આવ્યા બાદ મુંબઈમાં થયેલા ૨૬/૧૧ના આતંકી હુમલામાં ભોગ બનેલા લોકોને તાજ પેલેસ હોટેલ ખાતે બનેલા મેમોરિયલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એ પછી મુંબઈના ઓવલ મેદાનમાં ચેરિટી મેચ રમી...
ગુજરાત અને કેરળ બાદ બિહારમાં ૧૦૧ વર્ષ પછી તબક્કાવાર રીતે સંપૂર્ણ દારૂબંધી જાહેર થઈ છે. પહેલા તબક્કામાં પહેલી એપ્રિલથી બિહારમાં દેશી દારૂ પર પાબંદી છે....
લંડનઃ પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટના ભાવિ અંગે પ્રશ્નો ઉઠી રહ્યાં છે ત્યારે સસ્તી આયાતોથી ભારે ખોટ ખાઈ રહેલા તાતા સ્ટીલે ગ્રેબૂલ કેપિટલ સાથે નવ મહિનાની વાટાઘાટો...
કેરળના કોલ્લમ નજીકના પારાવુરમાં ૧૦૦ વર્ષ જૂનાં પુત્તિંગલદેવીનાં મંદિરમાં ૧૦મી એપ્રિલે સવારે આશરે ૩:૩૦ વાગ્યે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતાં આગમાં ૧૧૧થી વધુ...
ડયૂક અને ડચેઝ ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમ્સ અને તેમની પત્ની કેટ મડિલટન ૧૦મી માર્ચે પહેલી વખત ભારત પ્રવાસે આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ એપ્રિલના...
અદાલતે રૂ. ૧૦૬ કરોડની બેંક લોન ચૂકવવામાં નિષ્ફળ ગયેલા કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી રાજ્ય પ્રધાન વાય એસ ચૌધરી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરતાં...