ભારત સરકાર દ્વારા ધર્મ અને લિંગના આધારે શૈક્ષણિક દર દર્શાવતા આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જે મુજબ દેશમાં મુસ્લિમોની કુલ વસતીના ૪૨.૭ ટકા લોકો અભણ છે જ્યારે જૈન સમુદાયમાં સાક્ષરતાનો દર ૮૬,૪૦ ટકા છે.આ આંકડા ૨૦૧૧ની વસતી ગણતરીના આધારે જાહેર કરાયા...
અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ...
બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી)માં 2017માં 227 કોર્પોરેટરમાંથી અંદાજે 23 ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. જોકે આ વખતની ચૂંટણીમાં ફક્ત ભાજપે ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 14 ઉમેદવારો જીત્યા હોવાના...
ભારત સરકાર દ્વારા ધર્મ અને લિંગના આધારે શૈક્ષણિક દર દર્શાવતા આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જે મુજબ દેશમાં મુસ્લિમોની કુલ વસતીના ૪૨.૭ ટકા લોકો અભણ છે જ્યારે જૈન સમુદાયમાં સાક્ષરતાનો દર ૮૬,૪૦ ટકા છે.આ આંકડા ૨૦૧૧ની વસતી ગણતરીના આધારે જાહેર કરાયા...

સંઘ દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક વાર યુ ટર્ન લીધો છે. ગયા સપ્તાહમાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પોતાની...
કાશ્મીર મુદ્દાથી ચાલુ થયેલી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની લડાઈએ એક નવો જ વળાંક લઈ લીધો છે. ભારતે બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો એ પછી પાકિસ્તાને તમામ ભારતીય ટીવી ચેનલો પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાનને ડર છે કે, ભારત સરકાર પીઓકે અને બલુચિસ્ચાન...
જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પટ્ટન વિસ્તારમાંથી પહેલી સપ્ટેમ્બરે ભારતીય સેના અને પોલીસે કરેલા સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઝડપી લીધા હતા.
ન્યૂ યોર્કમાં કાર્યરત સંગઠન ‘પ્રોટેક્ટ જર્નાલિસ્ટ’ની સમિતિએ જણાવ્યું છે કે ૧૯૯૨થી આજ સુધીમાં ૨૭ જેટલા પત્રકારોની તેમની કામગીરીનાં અનુસંધાનમાં હત્યા થઈ હતી. સમિતિના છેલ્લા અહેવાલ ‘ડેન્જર પરસ્યુટ’માં જણાવ્યા મુજબ ભારતમાં ખતરનાક વલણ પ્રવર્તી રહ્યું...

ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે લાંબા ઈંતઝાર બાદ તેની બહુચર્ચિત જિઓ ટેલિકોમ સર્વિસના કોમર્શિયલ લોન્ચિંગની જાહેરાત કરી છે તે સાથે જ ભારતમાં...

ભારત અને અમેરિકા વચ્ચેની બીજી વ્યૂહાત્મક અને કોમર્શિયલ મંત્રણા યોજવા ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ પ્રધાન જોન કેરીએ ૩૧મી ઓગસ્ટે કહ્યું હતું કે, પાકિસ્તાન...

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડરાની મુશ્કેલીઓમાં વધારે થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રોબર્ટ વાડરા - ડીએલએફ લેન્ડ ડીલની તપાસ માટે...

તમે ભારતમાં ૧૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીને સ્થાયી નિવાસી તરીકે દરજ્જો મેળવી શકો છો. આ લોકોને વારંવાર વિઝા લેવાની જરૂર નહીં પડે. જોકે વિદેશી રોકાણકારોને...

છત્તીસગઢના કોરિયા જિલ્લાની એક સ્ત્રીનો દાવો છે કે, તે છેલ્લા ૧૮ વર્ષથી ફક્ત બ્લેક ટી પીને જીવી રહી છે. ૪૮ વર્ષની પીળીબાઇએ પટનામાં ભણવા માટે મુકાઈ ત્યારથી...