કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છેઃ ભારતીય રાજદૂત

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...

કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

ભારતના માનવાધિકાર કાર્યકર્તા ટી. એમ. કૃષ્ણ અને બેજવાડા વિલ્સનની વર્ષ ૨૦૧૬ના રેમન મેગ્સેસે એવોર્ડ માટે પસંદગી થઇ છે. કૃષ્ણા કર્ણાટક શાસ્ત્રીય સંગીતકાર અને...

મહાસત્તા ચીનની હિંદ મહાસાગરમાં વધી રહેલી ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને ભારતે દરિયાઇ સીમાડા પર નજર રાખવા માટે ચાર જાસૂસી વિમાન ખરીદવા બોઇંગ કંપની સાથે કરાર...

અત્યાર સુધી અરુણાચલ પ્રદેશ, લેહ કે લદાખમાં ઘૂસણખોરી કરતા રહેલા ચીને આ વખતે ઉત્તરાખંડમાં ઘૂસણખોરી કરી છે. ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (આઈટીબીપી) દ્વારા આ અંગેનો...

આસામ અને અરુણાચલમાં ભારે વરસાદથી ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ૧૨.૫ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. આસામના વિખ્યાત કાઝિરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાઈ જતાં...

રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામું આપ્યા બાદ મૌન સેવનારા નવજોતસિંહ સિદ્ધુએ સોમવારે એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, મને પંજાબ છોડવાનું કહેવામાં આવતાં...

વર્ષ ૨૦૦૧માં BRIC રાષ્ટ્ર તરીકે ભારતના ઉદ્ભવ સાથેની સંભાવનાઓ હવે અનંત જણાય છે. ઉભરતી આર્થિક તાકાત બનવા ઉપરાંત, ભારતે તેના વૈશ્વિક હિતોને આગળ વધારવા તેની...

યુકેમાં કામ કરતા ઘણા ભારતીયોએ ભારતથી આવતા માઇગ્રન્ટ્સને સારી નોકરીઓની તકો મળી રહે તેવી આશા સાથે ૨૩ જૂનના રેફરન્ડમમાં બ્રેકઝિટ માટે મત આપ્યો હતો. પરંતુ...

કેનેડામાં પત્નીની હત્યા કરનાર ૪૦ વર્ષીય ભારતીય પતિ ભૂપિન્દરપાલ ગીલ અને તેની ૩૭ વર્ષીય પ્રેમિકા ગુરપ્રીત રોનાલ્ડને ૨૫ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સમય...

શિવ સેનાના દિવંગત સુપ્રીમો બાળ ઠાકરેના પુત્રો વચ્ચેના કાનૂની જંગે ફરી એક વાર ભારતીય રાજકારણના સૌથી પ્રભાવશાળી પરિવારોમાં જામેલા સત્તાના સંઘર્ષ તરફ સૌનું...

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિત દલિત યુવાનોની અને ઉનાના મોટા સમઢિયાળા ખાતે પીડિત દલિત પરિવારની મુલાકાત લઈ દિલ્હીનાં મુખ્ય પ્રધાન અને આમ...



to the free, weekly Gujarat Samachar email newsletter