
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ૧૦૦થી વધુ મહિલાઓનું શારીરિક શોષણ કરી તેમના અશ્લીલ વીડિયો ઉતારનારા લંપટ બાબા પરમાનંદની પોલીસે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાંથી...
યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અમેરિકામાં કામ કરતા ભારતીયોમાં ચિંતાનું મોજું ફરી વળે તેવું નિવેદન આપ્યું છે. તેમણે ગૂગલ, મેટા, માઈક્રોસોફટ જેવી અમેરિકન ટેક કંપનીઓને કહ્યું છે કે તેઓ ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાનું અને વર્કર્સ હાયર કરવાનું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદિવ્સના 60મા સ્વતંત્રતા દિવસ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા બંને દેશો વચ્ચે થોડા સમય માટે સર્જાયેલો તણાવ હવે દૂર થયો હોવાના સંકેત મળ્યા છે. માલદિવ્સમાં એક સમયે ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન ચલાવનારા પ્રમુખ...
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ૧૦૦થી વધુ મહિલાઓનું શારીરિક શોષણ કરી તેમના અશ્લીલ વીડિયો ઉતારનારા લંપટ બાબા પરમાનંદની પોલીસે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાંથી...
મુંબઇ શહેરના પરા વિસ્તાર ડોમ્બિવલી પૂર્વના એમઆઇડીસી ફેઝ-૨માં આવેલી આચાર્ય ગ્રૂપની હર્બર્ટ બ્રાઉન ફાર્માસ્યુટિકલ એન્ડ રિસર્ચ લેબોરેટરીઝના બોઇલરમાં ગુરુવારે...
ભારતની સર્વોચ્ચ અદાલતે ૨૦૧૨માં થયેલા બહુચર્ચિત માછીમારી હત્યાકાંડ કેસમાં ઈટાલિયન મરિન સાલ્વાતોર ગિરોનના જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું...
અમેરિકાના ટોચના દૈનિક ‘વોલસ્ટ્રીટ જર્નલ’ને આપેલી મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારત બધાનું ભલું ઇચ્છે છે, પણ આતંકવાદના મુદ્દે...
આશરે પચાસ વર્ષ પૂર્વે વિખુટા પડેલા ત્રણ ભાઇ-બહેનનો હવે તેઓ જૈફ વયે પહોંચ્યા છે તેઓ યુનાઇટેડ આરબ અમિરત (યુએઇ)ના પાટનગર અબુ ધાબીમાં મળ્યા હતા. જેમાં ૭૬ વર્ષીય...
નવજાત શિશુનું વજન જન્મ સમયે અઢીથી ત્રણ કિલો જેટલું હોય છે, પણ બેંગલૂરુમાં એક ૧૯ વર્ષીય યુવતીએ ૬.૮૨ કિલોગ્રામની બાળકીને જન્મ આપીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો...
પાટનગરમાં ગયા સપ્તાહે થોડી બોલચાલ બાદ થયેલા હુમલામાં કોંગોના એમ. કે. ઓલિવર નામના યુવાનનું મૃત્યુ થયાની ઘટનાના કોંગોમાં તીવ્ર પડઘા પડયા છે. કોંગોમાં ભારતીયોની...
પાટનગરમાં પ્રકાશ ઋષિ નામની એક એવી વ્યક્તિ વસે છે જે વિશ્વવિક્રમ નોંધાવવાની પ્રબળ ઘેલછા ધરાવે છે. પ્રકાશ ઋષિનો દાવો છે કે, તેમના નામે ૨૦થી વધુ વિશ્વ વિક્રમ...
ઉત્તરાખંડમાં બળવાનો માર સહન કરી ચૂકેલી કોંગ્રેસ હવે પશ્ચિમ બંગાળમાં ફસાય તેમ છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીરરંજન ચૌધરીએ તાજેતરના વિધાનસભામાં વિજયી બનેલા...
હિંદુ શ્રદ્ધાળુઓ એવી આસ્થા ધરાવે છે કે પવિત્ર નદીઓ-કુંડમાં સ્નાન કરવાથી પાપમુક્ત થઈ જવાય છે, જોકે સામાન્ય રીતે આ માન્યતા મનોવૈજ્ઞાનિક રીતે દિલાસો આપવા...