કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છેઃ ભારતીય રાજદૂત

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...

કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

યુપીમાં ૨૭મી જુલાઈની રાતે નેશનલ હાઈવે ૯૧ ખાતે બુલંદશહર બાયપાસ નજીક કુખ્યાત ગુંડાઓની ગેંગ દ્વારા રસ્તામાં લોખંડનો વજનદાર સળિયો મૂકીને નોઈડાના એક પરિવારની કાર રોકવામાં આવી હતી. ગુંડાઓએ પહેલાં પરિવારને લૂંટી લીધો અને પછી કાર ખેતરમાં લઈ જઈને માતા...

પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ વચ્ચે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પહેલી ઓગસ્ટે પણ વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો. દિલ્હીમાં...

સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ૮૦૦ જેટલા રોજગાર વિહોણા ભારતીય કામદારો ૩૦મી જુલાઈથી ભૂખમરાનો ભોગ છે. આ હકીકત ધ્યાને આવતાં રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી. કે.સિંહ...

ઇન્ડોનેશિયામાં ડ્રગ્સની દાણચોરીમાં પકડાયેલા અને મતોની સજા પામેલા ગુરદીપ સિંહની સજા છેલ્લી ઘડીએ રોકવામાં આવી છે. ૨૮મી જુલાઈએ સવારે છેલ્લી ઘડીએ તેને મોતની...

દિલ્હી, નેશનલ કેપિટલ રિજિયનમાં તેમજ હરિયાણાનાં ગુડગાંવમાં ૨૮મી જુલાઈએ સાંજે ત્રણ કલાક ભારે વરસાદ પડવાથી રસ્તા પર ૪-૪ ફૂટ પાણી ભરાયાં હતાં. જેના કારણે દિલ્હી- ગુડગાંવ...

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વધતી મોંઘવારી મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ૨૮મી જુલાઈએ સંસદમાં શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોદી સરકાર મોંઘવારી પર...

ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક ઘટનામાં ૧૫ રૂપિયા જેવી નજીવી રકમ માટે એક દલિત દંપતીની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી.

ઉત્તર કાશ્મીરના હંદવાડાના કલામાબાદમાંથી જીવતા ઝડપાયેલા લશ્કર-એ-તોઈબાના પાકિસ્તાની આતંકવાદી બહાદુર અલી ઉર્ફે સૈફુલ્લાહની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)...

કેરળમાં ૮૬ વર્ષની એક હાથણીનું સૌથી મોટી ઉંમરની વૃદ્ધ હાથણી તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવાનું છે. ૮૬ વર્ષની દક્ષયાણી વિશ્વની સૌથી વૃદ્ધ...

પ્રખ્યાત લેખિકા અને સામાજિક કાર્યકર્તા મહાશ્વેતા દેવીનું ૯૧ વર્ષની વયે ૨૮મી જુલાઈએ અવસાન થયું છે. તેઓ છેલ્લાં ઘણા સમયથી બીમાર હતા. મે મહિનાની આખરથી તેઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter