
ગણેશ ઉત્સવ એ એક એવું પર્વ છે જ્યાં ભગવાન તરીકે પૂજાતા ગણપતિ ભક્તોના ત્યાં ‘અતિથિ’ તરીકે પધરામણી કરતા હોય છે અને વિવિધ સ્વરૂપે તેમની મૂર્તિઓનું સ્થાપન કરાય...
અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ...
બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી)માં 2017માં 227 કોર્પોરેટરમાંથી અંદાજે 23 ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. જોકે આ વખતની ચૂંટણીમાં ફક્ત ભાજપે ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 14 ઉમેદવારો જીત્યા હોવાના...

ગણેશ ઉત્સવ એ એક એવું પર્વ છે જ્યાં ભગવાન તરીકે પૂજાતા ગણપતિ ભક્તોના ત્યાં ‘અતિથિ’ તરીકે પધરામણી કરતા હોય છે અને વિવિધ સ્વરૂપે તેમની મૂર્તિઓનું સ્થાપન કરાય...

આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારમાં મહિલા અને બાળ વિકાસ પ્રધાનપદેથી હટાવાયેલા અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા સંદીપ કુમારની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી...

રિઝર્વ બેન્કનાં વિદાય લઈ રહેલા ગવર્નર રઘુરામ રાજનનાં સ્થાને ઊર્જિત પટેલે મંગળવારથી કાર્યભાર સંભાળી લીધો છે. અત્યાર સુધી ઊર્જિત પટેલ આરબીઆઈમાં ડેપ્યુટી...

ગરીબો અને બેસહારા લોકોની સેવામાં સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ખ્રિસ્તી સાધ્વી અને કરુણામૂર્તિ મધર ટેરેસાને રવિવારે કેથલિક સંપ્રદાયના મુખ્યમથક વેટિકન ખાતે...

કાશ્મીર ખીણની મુલાકાતે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યો સાથે મુલાકાતનો ઇનકાર કરનાર અલગતાવાદીઓને આકરી ફટકાર લગાવતા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત દરમિયાન પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) પ્રદેશમાંથી પસાર થતા ચીન-પાકિસ્તાન...

જી-૨૦ શિખર પરિષદમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે સાથે પ્રથમ વખત મુલાકાત કરી હતી. તેમણે આ મુલાકાતમાં બ્રિટનની...

ભારતની ત્રણ દિવસ-૨૮થી ૩૦ ઓગસ્ટે-ની મુલાકાતે આવેલા સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ ડો. લિઆમ ફોક્સે જણાવ્યું હતું કે ભારતની મદદ સાથે યુકે હજુ ઈન્વેસ્ટમેન્ટ...

સૌથી લાંબા સમય સુધી એમપી તરીકે ભારતીયો અને એશિયન સમુદાયનું બ્રિટનની સંસદમાં પ્રતિનિધિત્વ કરનાર મૂળ ગોવાના વતની અને લેસ્ટર ઇસ્ટના લેબર એમપી કીથ વાઝે પૈસા...

ભારતીય હવાઇદળના વડા એર ચીફ માર્શલ અરૂપ રાહાએ જણાવ્યું છે કે ભારતે જો ઉચ્ચ નૈતિક આદર્શ અપનાવવાના બદલે લશ્કરી ઉકેલ શોધ્યો હોત તો આજે પાકિસ્તાનના કબજા હેઠળનું...