ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવા યુએસનું આમંત્રણ

અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ...

મુંબઇમાં કયા-કયા ગુજરાતી-મારવાડી ઉમેદવારો જીત્યા?

બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી)માં 2017માં 227 કોર્પોરેટરમાંથી અંદાજે 23 ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. જોકે આ વખતની ચૂંટણીમાં ફક્ત ભાજપે ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 14 ઉમેદવારો જીત્યા હોવાના...

અશદીપ કૌર નામની કિશોરી ત્રણ મહિના પહેલાં જ ન્યૂ યોર્કના ક્વિન્સમાં પહોંચી હતી અને પિતા સુખવિન્દરસિંહ તથા સાવકી માતા અર્જુન પરદાસ સાથે એપાર્ટમેન્ટમાં રહેતી...

કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા અને કર્ફ્યુથી ચિંતિત મોદી સરકારે ૧૨મી ઓગસ્ટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ચાર કલાક ચાલેલી આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...

સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ ૧૩ ઓગસ્ટે અક્ષરનિવાસી થયા બાદ બ્રિટિશ રાજવી પ્રિન્સ ચાર્લ્સ, અમેરિકામાં યુએસ પ્રમુખપદના ડેમોક્રેટિક પાર્ટીના...

ભારતના ૭૦મા સ્વાતંત્ર્ય દિનની ‘ઈન્ડિયન લેડીઝ ઈન યુકે’ ના ફલેશ મોબ દ્વારા ૧૩ ઓગસ્ટે લંડનના પ્રખ્યાત સ્થળ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં અનોખી ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન...

અરુણાચલની સરહદમાં ચીને ગયા વખતે બે વખત ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો એ વાતનો સ્વીકાર કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન કિરન રિજજૂએ સ્વીકારી હતી. તેમણે કહ્યું...

બલુચિસ્તાનની એક કાર્યકર્તા કરીમા બલોચે નરેન્દ્ર મોદીને રક્ષાબંધન પર્વે શુભેચ્છા પાઠવતાં બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવવા બદલ આભાર માન્યો છે. આ કાર્યકર્તાએ સાથે...

રાજસ્થાન પોલીસ દ્વારા જેસલમેરના સરહદ પરના વિસ્તારમાંથી એક શકમંદ પાકિસ્તાની જાસૂસને ૧૯મી ઓગસ્ટે પકડવામાં આવ્યો છે. એડિશનલ ડીજી-ઇન્ટેલિજન્સ યુ. આર. સાહુએ જણાવ્યું હતું કે આ શકમંદ જાસૂસનું નામ નંદલાલ મહારાજ દર્શાવવામાં આવ્યું છે. તેની પાસેથી પાકિસ્તાની...

ભારતની વિદેશનીતિ મોટો વળાક લઈ રહી હોવાની અટકળો વેગીલી બની છે. અહેવાલ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને વેનેઝુએલા ખાતે યોજાનારી અલિપ્ત રાષ્ટ્રોનાં...

મહારાષ્ટ્રમાં યોજાતા દહીંહાંડી ઉત્સવમાં ૧૮ વર્ષથી ઓછી વયના ગોવિંદાઓને સામેલ ન કરવાનો અને દહીંહાંડી માટે બનાવવામાં આવતા માનવપિરામિડની ઊંચાઈ ૨૦ ફૂટથી વધારે...

શ્રીશ્રી રવિશંકરની સંસ્થા આર્ટ ઓફ લિવિંગ દ્વારા કરાયેલા વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલને કારણે યમુના નદી અને તેની આજુબાજુની જમીનને ઘણું નુકસાન થયું છે. નેશનલ ગ્રીન...



to the free, weekly Gujarat Samachar email newsletter