ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ સોમવારે નેટ ન્યૂટ્રાલિટીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. ટ્રાઇના આ નિર્ણયથી ફેસબુકની 'ફ્રી બેઝિક્સ' અને એરટેલની 'એરટેલ ઝીરો' યોજનાઓને મોટો ફટકો પડયો છે. સોમવારે ટ્રાઇએ જણાવ્યું હતું કે, ભારતમાં...
જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે.
ભારતની બાબતોના જાણકાર અને અમેરિકાની સરકારમાં ટોચના સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની ગુપ્ત દસ્તાવેજો રાખવા અને કથિત રીતે ચીન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ સોમવારે નેટ ન્યૂટ્રાલિટીના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. ટ્રાઇના આ નિર્ણયથી ફેસબુકની 'ફ્રી બેઝિક્સ' અને એરટેલની 'એરટેલ ઝીરો' યોજનાઓને મોટો ફટકો પડયો છે. સોમવારે ટ્રાઇએ જણાવ્યું હતું કે, ભારતમાં...
ગુજરાતમાં પાટીદારોના અનામત આંદોલનને વેગ આપીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેનું ફળ પણ મેળવી લીધું છે એવું રાજનીતિજ્ઞોનું માનવું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણ લાવીને તેઓએ ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પોતાના જ માણસને મુકાવવામાં...

વારે તહેવારે વતન આવતાં બિનનિવાસી ભારતીયો હવે ભારતમાં મકાન ખરીદી શકશે તેમ નેશનલ કન્ઝ્યુમર ડિસપ્યુટ્સ રિડ્રેસલ કમિશને (એનસીડીઆરસી) એક મહત્ત્વપૂર્ણ ચૂકાદામાં...

લંડનઃ ડ્યુક ઓફ કેમ્બ્રિજ વિલિયમ અને ડચેસ કેટ મિડલટન આગામી એપ્રિલ મહિનામાં ભારતના પ્રવાસે આવવાના છે ત્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ અને પ્રેમના પ્રતીક...
ભારત પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં શરૂ કરાયેલી શાંતિમંત્રણાના ભાગરૂપે બંને દેશોના વિદેશ સચિવો વચ્ચેની બેઠકમાં એવું સ્પષ્ટ થયું છે કે, ઇસ્લામાબાદ કાશ્મીરને મુખ્ય મુદ્દો બનાવવા વલખાં મારે છે. પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફના વિદેશી બાબતોના સલાહકાર...

શનિ શિંગણાપુરમાં શનિની મૂર્તિ પર તેલ ચઢાવવા મહિલાઓને અધિકાર અપાવવા માટે સાતમી ફેબ્રુઆરીએ થયેલી બેઠકમાં પુરુષો પર પણ શનિદેવની પૂજાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો...
જમ્મુ-કાશ્મીરમાં માનવતાની મહેક પ્રસરાવતી એક ઘટના તાજેતરમાં બની છે. દક્ષિણ કાશ્મીરમાં આવેલા કુલગામમાં માલવાનના નિવાસી ૮૪ વર્ષીય જાનકીનાથનું ૩૦મી જાન્યુઆરીએ મૃત્યુ થયું. આ કાશ્મીરી પંડિતનો પરિવાર વર્ષો પહેલાં જ તેને છોડીને ચાલ્યો ગયો હતો તેથી...
જર્મનીના રેફ્યુજી કેમ્પમાં ફસાયેલી હરિયાણાની ગુરપ્રીતની મદદ માટે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ તાજેતરમાં આગળ આવ્યાં છે. ગુરપ્રીતે પોતાની પરેશાની જણાવતાં લગભગ એક મિનિટનો વીડિયો બનાવ્યો છે. જે સોશિયલ મીડિયા પર પણ શેર થઈ રહ્યો છે. પહેલી ફેબ્રુઆરીએ...

સમગ્ર વિશ્વ પર ખતરો સર્જનાર ઝિકા વાઇરસને નાથવા માટેની વેક્સીન વિકસાવવામાં સફળતા સાંપડ્યાનો દાવો હૈદરાબાદની ભારત બાયોટેક નામની કંપનીએ કર્યો છે. વર્લ્ડ હેલ્થ...

ભારતમાં થઇ રહેલા આતંકવાદી હુમલાઓ પાછળ પોતાનો કોઈ હાથ નથી તેવો સતત દાવો કરતા રહેલા પાકિસ્તાનની પોલ ખોલતું એક ફોન રેકોર્ડીંગ બહાર આવ્યું છે. પઠાણકોટ એરબેઝ...