કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

યુએસ સરકારના વરિષ્ઠ સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની જાસૂસીના આરોપસર ધરપકડ

ભારતની બાબતોના જાણકાર અને અમેરિકાની સરકારમાં ટોચના સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની ગુપ્ત દસ્તાવેજો રાખવા અને કથિત રીતે ચીન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે. 

પુણેના કેમ્પ પરિસરની આબેદા ઈનામદાર કોલેજના ૧૧૬ વિદ્યાર્થીઓ અને ૧૨ શિક્ષકો સોમવારે સવારના પુણેથી નીકળીને રાયગઢના મુરુડ નજીકના એકદરા બીચ પર પિકનિક માટે ગયા હતા. એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ તરતા તરતા દરિયામાં આગળ જતા ગયા હતા અને ૧૩ વિદ્યાર્થીઓ ડૂબી...

અદનાન હુસૈન, મહોમ્મદ ફરહા અને શેખ અઝહર આ ત્રણેય યુવાનો ભારત પર હુમલો કરવાની ફિરાકમાં હતા અને ઇસ્લામિક સ્ટેટના સમર્થક હતા એવા રિપોર્ટ મળતાં ત્રણેયને યુનાઈટેડ આરબ અમિરાતે દેશવટો આપ્યો છે. આ ત્રણેયને યુએઈથી હવાઈ માર્ગે નવી દિલ્હી મોકલાયા હતા અને...

કેરળના સોલર પેનલ કૌભાંડમાં બુધવારે વિજિલન્સ કોર્ટે મુખ્યપ્રધાન ઓમાન ચાંડી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. તે બાદ વિપક્ષી પાર્ટીઓએ ચાંડીના વિરોધમાં દેખાવો તેજ કરતા તેમનું રાજીનામું માગ્યું છે.

બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર પર પટણા જિલ્લાના તેમના વતન બખત્યચાર ખાતે આયોજિત સમારંભમાં એક શખ્સે બૂટ ફેંક્યો હતો. ઘટના પછી તે શખ્સની ધરપકડ કરાઈ હતી. 

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતાનાં જીવન પર આધારિત સેકન્ડ વોલ્યૂમ ‘ધ ટર્બ્યુલન્ટ યર્સ : ૧૯૮૦-૯૬’માં રાજકારણની અંદરની વાતો જાહેર કરી છે. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની...

પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતમાં રહીને ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (આઇએસઆઇએસ) માટે કામ કરતા આતંકીઓ હુમલો કરવાના હોવાની બાતમીને પગલે ૨૬મી જાન્યુઆરીએ દરેક શહેરમાં હાઇએલર્ટ હતો.

ભારત સરકાર દ્વારા દર વર્ષે ૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ દેશ માટે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન આપનારા મહાનુભાવોને પદ્મશ્રી,...

ભારતના ૬૭મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાષ્ટ્રજોગ સંદેશામાં જણાવ્યું હતું કે, આતંકવાદ ઉન્માદવાદી લક્ષ્યાંકોથી પ્રેરિત છે....

ભારતભરમાં ‘હમર કેસ’ તરીકે જાણીતા થયેલા હત્યા કેસમાં થ્રિસુર કોર્ટે કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા કેરળના બીડી કારોબારીને આજીવન કારાવાસની સજા ફરમાવી છે....

ભારતના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વર્ષે વિદેશી સેના પણ સામેલ થશે. ફ્રાન્સની સેનાની એક ટુકડી પરેડનો ભાગ બનશે. ટુકડી સૈન્ય અભ્યાસ માટે ભારત આવેલી છે. જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઓલાંદ પ્રજાસત્તાક દિવસ સમારંભના મુખ્ય અતિથિ...



to the free, weekly Gujarat Samachar email newsletter