તેલંગણા પોલીસ અને ઓરિસ્સાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્ચ ઓપરેશન દરમિયાન પ્રતિબંધિત સંગઠન સીમી સાથે સંકળાયેલા મહેબૂબ ખાન, ઝાકીર ખાન, અહેમદ ખાન, સાલિક અને મહેબૂબની માતા નઝમાની ધરપકડ ૧૭મી ફેબ્રુઆરીએ કરી લેવામાં...
જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે.
ભારતની બાબતોના જાણકાર અને અમેરિકાની સરકારમાં ટોચના સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની ગુપ્ત દસ્તાવેજો રાખવા અને કથિત રીતે ચીન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે.
તેલંગણા પોલીસ અને ઓરિસ્સાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્ચ ઓપરેશન દરમિયાન પ્રતિબંધિત સંગઠન સીમી સાથે સંકળાયેલા મહેબૂબ ખાન, ઝાકીર ખાન, અહેમદ ખાન, સાલિક અને મહેબૂબની માતા નઝમાની ધરપકડ ૧૭મી ફેબ્રુઆરીએ કરી લેવામાં...

ઉત્તર પ્રદેશના નોઈડા સ્થિત સ્માર્ટફોન ઉત્પાદક કંપની રિંગીંગ બેલ્સે વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન ૧૮ ફેબ્રુઆરીએ લોન્ચ કર્યો છે. માત્ર ૨૫૧ રૂપિયાની કિંમતનો...

હું ભારતીય છું અને મારા દેશના સંવિધાન તથા ન્યાયતંત્રમાં મને પૂરો ભરોસો છે. મારા પર મૂકાયેલા આરોપો સાચા હોવાનું સાબિત કરતો પુરાવો હોય તો રજૂ કરો, હું જેલમાં...

જેએનયુમાં દેશવિરોધી નારાના મુદ્દે પતિયાલા હાઉસ કોર્ટમાં કન્હૈયા કુમાર સામે ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન બુધવારે વકીલોએ ફરી એક વાર બેફામ ગુંડાગીરી આચરી...

દિલ્હી પોલીસે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (જેએનયુએસયુ)ના અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે ભારતવિરોધી નારા પોકારવાના આરોપસર દેશદ્રોહનો કેસ નોંધ્યો...

પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) પર ભારતના દાવાને બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને સમર્થન જાહેર કર્યું છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું...

આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને જનરલ થિયરી ઓફ રિલેટિવિટીની થિયરી આપતા એવો મત વ્યક્ત વહેતો કર્યો હતો કે ગ્રેવિટી-વેવ્સ એટલે કે...

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના એક સર્વેમાં મૈસૂરને સતત બીજા વર્ષે પણ દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા...

વિશ્વના સૌથી ઊંચા અને ઠંડા એક્ટિવ વોર ઝોન સિયાચીનમાં બરફાચ્છાદિત ગ્લેશિયર પર દેશની રક્ષા કરતા કરતા નવ જવાનો શહીદ થયા અને તેમાં બચેલા લાન્સ નાયક હનુમનથપ્પાનું...

'વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી ત્રણ વર્ષના શાસન કાળમાં રામ મંદિર નિર્માણ, કાશ્મિરની વિવાદીત કલમ ૩૭૦ની નાબુદી સહિતના અન્ય વચનો પૂર્ણ કરશે. જો પાકિસ્તાન...