રાયપુરઃ છત્તીસગઢમાં નક્સલીઓએ ફરીથી મોટો હુમલો કર્યો છે. સુકમા જિલ્લાના ચિંતાગુફા વિસ્તારમાં એલમાગુંડા અને એરાગોંડા વચ્ચે સીઆરપીએફની ૨૩૩મી બટાલિયનનાં પેટ્રોલિંગ યુનિટ પર નક્સલવાદીઓએ સોમવારે હુમલો કર્યો હતો.
‘સ્વર્ગની શોધમાં પહલગામ પહોંચ્યા હતા, પરંતુ મંગળવારે બપોરે જ્યારે બંદુકો ગર્જી અને લાશો પડવા લાગી ત્યારે અહેસાસ થયો કે આપણામાંથી કોઈ બચશે નહીં. પરંતુ ગોળીબાર વચ્ચે દુકાનદાર અને ખચ્ચરવાળા ફરિશ્તા બનીને આવ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા.’ આ શબ્દો...
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પહલગામ હુમલાને પગલે ભારતના સૈન્ય હુમલાનો પાકિસ્તાનને ડર હોવાનું કબૂલી લીધું છે. તેમણે સોમવારે કહ્યું કે ભારત ગમે ત્યારે હુમલો કરશે એ નક્કી છે. ભારત તરફથી હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને તેમણે પાકિસ્તાનની...
રાયપુરઃ છત્તીસગઢમાં નક્સલીઓએ ફરીથી મોટો હુમલો કર્યો છે. સુકમા જિલ્લાના ચિંતાગુફા વિસ્તારમાં એલમાગુંડા અને એરાગોંડા વચ્ચે સીઆરપીએફની ૨૩૩મી બટાલિયનનાં પેટ્રોલિંગ યુનિટ પર નક્સલવાદીઓએ સોમવારે હુમલો કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે કાળું નાણું ધરાવનારાઓ ૬૨૭ ભારતીયો સામેની આવકવેરાની કાર્યવાહી ૩૧ માર્ચ, ૨૦૧૫ સુધી પૂર્ણ કરવાનો કેન્દ્ર સરકારને સમય આપ્યો છે અને આ કેસની વધુ સુનાવણી ૨૦ જાન્યુઆરી સુધી મોકૂફ રાખી છે. સાથે આદેશ આપ્યો છે કે સરકાર તપાસ દરિમયાન અપાયેલી...
અમેરિકાના અગ્રણી આર્થિક અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું છે કે વિદેશી મૂડી રોકાણકારોએ ભારતીય શેરબજારોમાં ૧૬.૫ બિલિયન ડોલરનું અઠળક રોકાણ કર્યું છે. સમગ્ર વિશ્વના રોકાણકારો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા છે. આંતરરાષ્ટ્રીય...
મુંબઇઃ આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે તેમણે યુવા પ્રોફેશનલ, હીરા વેપારીઓ અને બેન્કરો માટે પ્રતિ ડિશ રૂ. ૨૦ હજાર લેખે એક ડિનર પાર્ટીનું મુંબઇમાં આયોજન કર્યું...
નવી દિલ્હીઃ દેશમાં પ્રવાસ-પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે અમેરિકા, જર્મની અને ઇઝરાયલ સહિત કુલ ૪૩ દેશોના પ્રવાસીઓ માટે ઇ-વિઝા સુવિધાનો...
નવી દિલ્હીઃ ભારતમાં આવતા વિદેશી મહિલા પ્રવાસીઓઓની જાતીય સતામણી સહિતના વધી રહેલા દુર્વ્યવહારના કિસ્સાઓને નાથવા માટે હવે સરકાર આકરા કાયદાને આખરી ઓપ આપી રહી છે. નવા કાયદા અનુસાર, વિદેશી પ્રવાસીઓને બદઇરાદે કે સતામણીના ઇરાદાથી અડકવું તે પણ અપરાધ...
અમદાવાદઃ શિયાળામાં ગાઢ ધુમ્મસને કારણે ઘણી વખત ફ્લાઇટને બહુ વિલંબનો સામનો કરવો પડતો હોય છે. આમાં પણ એક વાર ચેક-ઇન થઇ ગયા બાદ ધુમ્મસને કારણે વિલંબની જાહેરાત કરાય ત્યારે તો મુસાફરોને ફ્લાઇટમાં જ કલાકોના કલાકો બેસી રહેવાની હાલાકી ભોગવવી પડતી હોય...
ગાંધીનગર, નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન પદ દરમિયાન જે જવાબદારીઓ સંભાળતા હતા તેનાથી અનેકગણી જવાબદારી છેલ્લા છ મહિનાથી વડા પ્રધાન તરીકે સંભાળી રહ્યા છે. છતાં ન તો તેમના એનર્જી લેવલમાં કોઇ ફરક જોવા મળે છે, અને ન તો તેમના ચહેરા...
નવી દિલ્હીઃ મુંબઈ નજીકના કલ્યાણના ચાર યુવકો કે જેઓ ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (IS)માં જોડાયા હતા તેઓ હવે ભારત પરત ફરવા ઇચ્છે છે. ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે એક યુવકના પિતાએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)નો સંપર્ક કરી તુર્કીથી...
પંજાબમાં દાણચોરી દ્વારા માદક પદાર્થો લાવવાનો સિલસિલો ચાલુ છે. ભટિન્ડામાંથી પંજાબ પોલીસે રૂપિયા ૧૦૫ કરોડની કિંમતનો હેરોઇનનો જથ્થો ઝડપી લઇને પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે અને દાણચોરો તેને રાજસ્થાનની...