કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છેઃ ભારતીય રાજદૂત

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...

કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

દાદરી બનાવના મુદ્દે એક ટીવી ચેનલ પર થઈ રહેલી ચર્ચા દરમિયાન શાયર મુનવ્વર રાણાએ સાહિત્ય અકાદમી એવોર્ડ અને સન્માનરૂપે મળેલા રૂ. ૧ લાખ સરકારને પાછા આપવાની...

મુંબઇની લોકલ ટ્રેનોમાં ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બધડાકાના કેસમાં વિશેષ અદાલતે પાંચ કસૂરવારોને મૃત્યુદંડ અને અન્ય સાતને આજીવન કેદની સજા ફટકારી છે. 

બ્રિટન, પાકિસ્તાન, ચીન સહિતના દેશોમાં અને સંયુક્ત રાષ્ટ્રોમાં નવા ભારતીય હાઇકમિશનરોની નિમણૂક કરવામાં આવી છે. બ્રિટનમાં રંજન મથાઇના સ્થાને ભારતીય હાઇકમિશનરો તરીકે વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) તરીકે સેવારત નવતેજ સરનાની નિમણૂક થઇ છે.

ફોર્ચ્યુન - ૫૦૦માં સામેલ ટોપ ૪૨ અમેરિકન કંપનીઓના સીઈઓ મોદી સરકારના મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટને સપોર્ટ...

દોઢ વર્ષના ટૂંકા ગાળામાં બીજી વખત અમેરિકાના પ્રવાસે પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની સાથોસાથ તેમના ડ્રીમ પ્રોજેક્ટ...

યુકેવાસી ગુજરાતીઓ લાંબા સમયથી જે સીધી ફ્લાઇટની માગણી કરી રહ્યા છે તે એર ઇન્ડિયાની લંડન-અમદાવાદ વચ્ચેની ફ્લાઇટ શરૂ કરવાનું આયોજન થઇ રહ્યું હોવાનું અધિકૃત...

અનામત અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કરેલી ટિપ્પણી બાદ તિવ્ર નારાજ થયેલા બિહારના લાલુપ્રસાદ યાદવે સંઘ અને ભાજપને હિંમત હોય તો અનામતપ્રથાનો અંત લાવવા પડકાર ફેંક્યો હતો.

લંડનમાં વસતા ઇન્ડિયા એસોસિએશનના ચેરમેન અને ૮૦- વર્ષના બોબી ગ્રેવાલ અોક્ટોબરના અંતમાં ભારતના કન્યાકુયમારીથી દિલ્હી સુધીની ૨૬૦૦ માઇલની પગપાળા યાત્રાનો આરંભ...

શીના બોરાની હત્યાના આરોપમાં પકડાયેલી ઈન્દ્રાણી મુખર્જી અત્યારે જ્યાં ભાયખલ્લા વુમન્સ ડિસ્ટ્રિક્ટ જેલમાં છે ત્યાં એની મુલાકાત લેવા બ્રિટિશ કોન્સ્યુલેટના અધિકારીઓએ જેલના પ્રશાસનનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલે ગત સપ્તાહે 'જીવંત પંથ' કોલમમાં જેનો ઉલ્લેખ કર્યો હતો તે મહાત્મા ગાંધીના પૌત્ર શ્રી રાજમોહન ગાંધી દ્વારા ઇંગ્લીશમાં લખાયેલ મનનીય પુસ્તક ‘Prince of Gujarat - Gopaldas Desai’ની ૧૫૦ નકલો ‘ગુજરાત સમાચાર’ કાર્યાલયમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter