લંડનઃ વડા પ્રધાનની આ મુલાકાત તેમના રાજકીય ભાવિમાં નોંધપાત્ર અને નાટ્યાત્મક વળાંકની પ્રતિનિધિ છે. નરેન્દ્ર મોદી ૨૦૦૨માં ગુજરાતના મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે ગોધરાકાંડ જેવી કોમી હિંસા રોકવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો થતા રહ્યા છે. મોદીએ હંમેશાં...
કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...
જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે.
લંડનઃ વડા પ્રધાનની આ મુલાકાત તેમના રાજકીય ભાવિમાં નોંધપાત્ર અને નાટ્યાત્મક વળાંકની પ્રતિનિધિ છે. નરેન્દ્ર મોદી ૨૦૦૨માં ગુજરાતના મુખ્ય પ્રધાનપદે હતા ત્યારે ગોધરાકાંડ જેવી કોમી હિંસા રોકવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો થતા રહ્યા છે. મોદીએ હંમેશાં...

લંડનઃ વડા પ્રધાન મોદી ૧૪ નવેમ્બરે લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. નોર્થવેસ્ટ લંડનમાં કિંગ હેન્રી રોડ પરનો ૨૦૫૦ ચોરસ ફીટનો ત્રણ માળનો બંગલો મહારાષ્ટ્ર...
ઇન્ડોનેશિયાના બાલીમાં પકડાયેલા માફિયા ડોન છોટા રાજનને ભારત લાવવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે. ઇન્ડોનેશિયાના ભારતીય રાજદૂત ગુરજીતસિંહે આ મામલે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણસંધિ અને કાયદાકીય સહકાર અંગે સમજૂતી થઇ ચૂકી છે.
દાદરીના બિસાહડા ગામમાં ગૌમાંસ ખાવાની અફવા અંગે મોહમ્મદ અખલાકની હત્યા પછી આખા દેશમાં અંગે યુદ્ધ છેડાયું છે. આ દરમિયાન નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે આંકડા જાહેર કર્યા છે, જે અનુસાર દેશમાં ૮ કરોડ લોકો બીફ ખાય છે. દેશની કુલ વસતીના હિસાબે જોઈએ તો દર ૧૩...
દિલ્હીમાં ૨૬મી ઓક્ટોબરે ભારત અને આફ્રિકા ખંડના ૫૪ દેશના વરિષ્ઠ અધિકારીઓની બેઠક સાથે ભારત-આફ્રિકા શિખર સંમેલનનો પ્રારંભ થયો હતો. સંમેલનમાં ૪૦ દેશોના પ્રમુખ સહિત ૫૪ દેશના પ્રતિનિધિ હિસ્સો લઈ રહ્યા છે.
પાકિસ્તાને ૨૪મી ઓક્ટોબરે સાંબ જિલ્લામાં ૧૪ ભારતીય ચોકીઓને નિશાન બનાવીને આખી રાત ગોળીબાર કર્યો હતો. તેમાં ત્રણ ચોકીઓ હીરાનગરનો પણ સમાવેશ થાય છે.
પૂર્વ વડા પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીના નજીકના સહયોગી રહેલા એમ. એલ. ફોતેદારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની નેતૃત્વ ક્ષમતા પર જાહેરમાં પ્રશ્ન કર્યો છે અને કહ્યું છે કે થોડા સમયમાં જ પક્ષમાંથી રાહુલની લીડરશિપને પડકારવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની ચૂંટણીના ત્રીજા અને ચોથા ચરણના પ્રચાર દરમિયાન બે રેલીને સંબોધન કર્યું હતું. પહેલી રેલી દરમિયાન બક્સરમાં તેમણે અનામત મુદ્દે નીતિશ અને લાલુ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

લગભગ ૧૫ વર્ષ પહેલાં સમજોતા એક્સપ્રેસમાં સવાર થઇને લાહોર, પાકિસ્તાન પહોંચી ગયેલી મૂકબધિર છોકરી ગીતા ૨૫મી ઓક્ટોબરે સવારે ૧૦:૪૦ કલાકે દિલ્હીના વિમાની મથકે...

ગુરુ ગ્રંથ સાહિબના અપમાનની ઘટનાઓથી તંગદિલીના પગલે અમૃતસર, જાલંધર, લુધિયાણા, તરન તારનમાં અર્ધલશ્કરી દળો તેનાત થઈ ગયા છે.