રામમંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થતાં 25મીએ ધ્વજારોહણઃ ફરી અયોધ્યા સોળે શણગાર સજશે

હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે અને આખી નગરી ફરી એકવખત શણગારાશે. વડાપ્રધાન નરેન્દ્ર...

ડો. શાહીન 10 વર્ષથી જૈશના સંપર્કમાંઃ પહેલાં બાતમીદાર પછી આતંકવાદી બની

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે શાહીને 2015માં જૈશ સાથે જોડાયા પછી...

નવી દિલ્હીઃ ભારત સરકારે એનઆરઆઇ, ઓવરસિઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) માટે અને પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન (પીઆઇઓ) માટે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ના નિયમોને...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે શાસનધૂરા સંભાળ્યાને એક વર્ષ થયું છે. આ એક વર્ષમાં તેમણે ૧૮ દેશોની મુલાકાત લીધી અને આશરે બે મહિના (૫૫ દિવસ) તો તેઓ વિદેશોમાં જ રહ્યા છે. તેમણે એ સમયમાં કેટલાક દેશોને નાણાકીય મદદનું વચન પણ આપ્યાં....

કજરી નૂપપુર (ઉત્તર પ્રદેશ)ઃ નીતનવા વિક્રમો સર્જવા માટે લોકો જાતભાતની વસ્તુ પેટમાં પધરાવતા હોવાનું તમે સાંભળ્યું હશે, પણ ઉત્તર પ્રદેશના આ વૃદ્ધાં આદતને...

લંડનઃ વિખ્યાત મેગેઝિન 'ધ ઇકોનોમિસ્ટ'એ ભાજપ સરકારના એક વર્ષના કાર્યકાળનું મૂલ્યાંકન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના વન મેન બેન્ડની ઉપમા આપી છે....

મથુરાઃ દિલ્હીની ગાદી પર એનડીએ સરકારનું એક વર્ષ પૂર્ણ થવાની પૂર્વસંધ્યાએ જિલ્લાના નંગલા ચંદ્રભાણમાં રેલી સાથે ભાજપની મહાઉજવણીનો આરંભ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર...

અમદાવાદ, મુંબઈઃ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે યોજનાનો ભારત સરકારે મુસદ્દો જાહેર કર્યો છે. ઘરમાં કે બેન્કોના લોકર્સમાં પડેલું લોકોનું સોનું ઉત્પાદકીય...

વિદેશી ભંડોળને આકર્ષવાના પ્રયાસમાં સરકારે બિનનિવાસી ભારતીયો, ઓસીઆઈ અને પીઆઈઓ દ્વારા પોતે જ્યાં હોય એ દેશમાં પરત ન ખેંચવાનું હોય એવાં રોકાણને ‘ઘરેલું રોકાણ’ ગણવાનો નિર્ણય લીધો હતો અને આવા રોકાણ ‘ફેમા’ કાયદા અંતર્ગત સીધા વિદેશી રોકાણની મર્યાદા...



to the free, weekly Gujarat Samachar email newsletter