દિલ્હીમાં કાર્યકારી મુખ્ય સચિવની નિયુક્તિ મુદ્દે જીદે ચડેલા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ નજીબ જંગ વચ્ચે વિવાદ ઊભો થયો છે.
હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે અને આખી નગરી ફરી એકવખત શણગારાશે. વડાપ્રધાન નરેન્દ્ર...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે શાહીને 2015માં જૈશ સાથે જોડાયા પછી...
દિલ્હીમાં કાર્યકારી મુખ્ય સચિવની નિયુક્તિ મુદ્દે જીદે ચડેલા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ નજીબ જંગ વચ્ચે વિવાદ ઊભો થયો છે.
વર્ષ ૨૦૧૪માં આયોજિત લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભાજપને મળેલા વિજયને ૧૬ મેએ એક વર્ષ પૂર્ણ થયું.

બૈજિંગઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસના બીજા દિવસે વિવિધ ક્ષેત્રે સહકાર માટે બન્ને દેશો વચ્ચે ૨૪ કરાર થયા હતા. જેમાં ગુજરાતના ગાંધીનગરમાં સ્કીલ...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે પહોંચ્યા તે પહેલાથી મીડિયામાં આ મુદ્દો છવાઇ ગયો છે. વિશ્વભરના નેતાઓની સાથોસાથ મીડિયા પણ આ પ્રવાસ પર...
દક્ષિણના રાજ્ય તેલંગણમાં પદયાત્રા દરમિયાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્રમક પ્રહારો કર્યા હતા.

નવી દિલ્હીઃ ભારત અને પડોશી દેશ ચીન વચ્ચેના સંબંધો ભલે વર્ષોથી સંવેદનશીલ રહ્યા હોય, પરંતુ હવે તેમાં બદલાવ આવી રહ્યો હોય તેવા સંકેત મળી રહ્યા છે. વડા પ્રધાન...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારથી ત્રણ દેશોનો પ્રવાસ શરૂ કર્યો છે. ચીન ઉપરાંત તેઓ મોંગોલિયા અને સાઉથ કોરિયાની પણ મુલાકાત લેશે. સમગ્ર દુનિયાની...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના ચાર દિવસના પ્રવાસે પહોંચી ગયા છે. ૧૪થી ૧૯ મે સુધીને છ દિવસના પ્રવાસમાં તેઓ ચીન ઉપરાંત મોંગોલિયા અને સાઉથ કોરિયાની...
છ પક્ષોનો જનતા પરિવાર માત્ર કાગળ પર રહેશે તેવું માનવામાં આવે છે.
વિદેશમાં કાળું નાણું ધરાવનારાઓને રોકવાના મુદ્દે સરકાર-વિપક્ષ વચ્ચે એક મત છે.