રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ગાયના સંવર્ધન માટે દેશભરમાં ટૂંક સમયમાં ૧૨૦ કામધેનુનગર ઊભા કરશે.
હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે અને આખી નગરી ફરી એકવખત શણગારાશે. વડાપ્રધાન નરેન્દ્ર...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે શાહીને 2015માં જૈશ સાથે જોડાયા પછી...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ગાયના સંવર્ધન માટે દેશભરમાં ટૂંક સમયમાં ૧૨૦ કામધેનુનગર ઊભા કરશે.
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ની આગાહી મુજબ આ વર્ષે પણ નૈઋત્યનું ચોમાસું નબળું રહેશે તેવી શક્યતા છે.
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની ઝંડા લહેરાવી ભારત વિરુદ્ધ ઝેર ફેલાવનાર મસરત આલમની ગત સપ્તાહે ધરપકડ કરાઇ હતી.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હવે ઇ-ટુરિસ્ટ વિઝા માટે ઝડપથી આગળ વધી રહી છે.

જમ્મુ-કાશ્મીરની સરકારે તાજેતરમાં જ જેલ મુક્ત કરેલા અલગાવવાદી નેતા મસરત આલમે તેનો અસલી રંગ બતાવ્યો છે.
મુસ્લિમોનો મતાધિકાર છીનવી લેવાની માગણી કરીને શિવસેનાએ નવો વિવાદ જગાવ્યો છે.