મહાનુભાવોને મોદીની યાદગાર ભેટઃ મેલોનીને સિલ્ક સ્ટોલ, શેખને કેસર કેરી

તાજેતરના પાંચ દેશના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિવિધ દેશના ટોચના નેતાઓને ભારતની પરંપરાગત કલા, હાથવણાટ અને ખાસ કૃષિ ઉત્પાદનો સંબંધિત ભેટ-સોગાદ આપી હતી. 

પહલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ લશ્કર-એ-તૈયબાનો ‘લંગડો’ હતો

કાશ્મીરના પહલગામમાં ગયા વર્ષે 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે હુમલાનો માસ્ટરમાઇન્ડ અને મુખ્ય હેન્ડલર લાહોરમાં બેઠેલો લશ્કર-એ-તૈયબાનો આતંકી સૈફુલ્લાહ ઉર્ફે...

હું ભારતીય છું અને મારા દેશના સંવિધાન તથા ન્યાયતંત્રમાં મને પૂરો ભરોસો છે. મારા પર મૂકાયેલા આરોપો સાચા હોવાનું સાબિત કરતો પુરાવો હોય તો રજૂ કરો, હું જેલમાં...

જેએનયુમાં દેશવિરોધી નારાના મુદ્દે પતિયાલા હાઉસ કોર્ટમાં કન્હૈયા કુમાર સામે ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન બુધવારે વકીલોએ ફરી એક વાર બેફામ ગુંડાગીરી આચરી...

દિલ્હી પોલીસે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (જેએનયુએસયુ)ના અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે ભારતવિરોધી નારા પોકારવાના આરોપસર દેશદ્રોહનો કેસ નોંધ્યો...

પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) પર ભારતના દાવાને બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને સમર્થન જાહેર કર્યું છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું...

આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને જનરલ થિયરી ઓફ રિલેટિવિટીની થિયરી આપતા એવો મત વ્યક્ત વહેતો કર્યો હતો કે ગ્રેવિટી-વેવ્સ એટલે કે...

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના એક સર્વેમાં મૈસૂરને સતત બીજા વર્ષે પણ દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા...

વિશ્વના સૌથી ઊંચા અને ઠંડા એક્ટિવ વોર ઝોન સિયાચીનમાં બરફાચ્છાદિત ગ્લેશિયર પર દેશની રક્ષા કરતા કરતા નવ જવાનો શહીદ થયા અને તેમાં બચેલા લાન્સ નાયક હનુમનથપ્પાનું...

'વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી ત્રણ વર્ષના શાસન કાળમાં રામ મંદિર નિર્માણ, કાશ્મિરની વિવાદીત કલમ ૩૭૦ની નાબુદી સહિતના અન્ય વચનો પૂર્ણ કરશે. જો પાકિસ્તાન...

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં ૧૨મી ફેબ્રુઆરીએ રાહત આપી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ,...

મેંગ્લોરમાં આવેલી સર્વોદય હાઇસ્કૂલમાં ધોરણ ૯માં ભણતી ૧૬ વર્ષની મુસ્લિમ વિદ્યાર્થિની ફાતિમા રાહિલાએ રામાયણની પરીક્ષામાં ભાગ લીધો હતો અને ૯૩ ટકા માર્ક્સ સાથે તે પરીક્ષામાં પ્રથમ આવી હતી. ભારતીય સંસ્કૃતિ ઇન્સ્ટટ્યુટ દ્વારા ગત નવેમ્બરમાં આ પરીક્ષા...



to the free, weekly Gujarat Samachar email newsletter