રામમંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થતાં 25મીએ ધ્વજારોહણઃ ફરી અયોધ્યા સોળે શણગાર સજશે

હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે અને આખી નગરી ફરી એકવખત શણગારાશે. વડાપ્રધાન નરેન્દ્ર...

ડો. શાહીન 10 વર્ષથી જૈશના સંપર્કમાંઃ પહેલાં બાતમીદાર પછી આતંકવાદી બની

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે શાહીને 2015માં જૈશ સાથે જોડાયા પછી...

વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરીને મીડિયામાં ચમકી રહેલા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ માર્કન્ડેય કાત્જુએ ફરીથી આરએસએસ અને ભાજપ પર આક્રમક પ્રહાર કર્યા છે.

રાજધાની દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (આઇજીઆઇએ) વર્ષ ૨૦૧૪ માટે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ વિમાની મથક તરીકે જાહેર થયું છે. વાર્ષિક ૨.૫ કરોડથી ૪ કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની કેટેગરી હેઠળ આ એરપોર્ટને સન્માન મળ્યું છે.

અટલ બિહારી બાજપેયીની એનડીએ સરકારમાં ડિસઇન્વેસ્ટમેન્ટ બાબતોના પ્રધાન રહેલા અરુણ શૌરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિરીતિ સામે વિરોધ દર્શાવ્યો છે.

દુબઇઃ દુનિયાભરમાં છવાઇ ગયેલા ભારતીયો હવે દુબઇમાં પણ છવાઇ રહ્યા છે. દુબઇના રિઅલ એસ્ટેટ માર્કેટમાં મૂલ્ય અને કદના સંદર્ભમાં રોકાણ કરનારા બિન-આરબ રોકાણકારોમાં...

મુંબઈઃ ભારતમાં ઈન્ટરનેટ પરથી શોપિંગના વધતા ચલણની સાથે સાથે કોઈ પણ ચીજવસ્તુની ખરીદીમાં રોકડા પૈસાથી ચૂકવણી કરવાનો ટ્રેન્ડ પણ જૂનો થઈ રહ્યો છે. અત્યાર સુધી...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ચીન પ્રવાસ વેળા બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણના મહત્ત્વના કરાર થવાની શક્યતા છે. ચીનના ભારત ખાતેના...



to the free, weekly Gujarat Samachar email newsletter