લોકો આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટયૂટમાં પ્રવેશ મેળવવા માટે પડાપડી કરતાં હોય છે, બાદમાં નોકરી મેળવીને લાખો રૂપિયા કમાવા અને અતિ વૈભવી જીવન જીવવાના સપનાં જોતાં હોય છે.
હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે અને આખી નગરી ફરી એકવખત શણગારાશે. વડાપ્રધાન નરેન્દ્ર...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે શાહીને 2015માં જૈશ સાથે જોડાયા પછી...
લોકો આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટયૂટમાં પ્રવેશ મેળવવા માટે પડાપડી કરતાં હોય છે, બાદમાં નોકરી મેળવીને લાખો રૂપિયા કમાવા અને અતિ વૈભવી જીવન જીવવાના સપનાં જોતાં હોય છે.
દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર અંગે નિવેદન આપીને નવી ચર્ચા ઊભી કરી છે.
હરિયાણાના પાણીપતમાં આસારામના પુત્ર નારાયણ સાઈ સામેના બળાત્કાર કેસના એક વધુ સાક્ષી પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.
ચેન્નઈઃ તામિલનાડુ સરકારને હાલમાં અનોખી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં કેટલાક ફીમેલ ટીચર્સની પોતાના વિદ્યાર્થીઓ સાથે ભાગી જવાની ઘટનાઓ બહાર આવી છે.
હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢમાં આઠ માસનો ગર્ભ ધરાવતી એક યુવતીએ પાંચ કિલોમીટરની દોડ લગાવીને તેની શારીરિક ક્ષમતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હૈદરાબાદની મેટ્રોપોલિટન સેશન્સ કોર્ટે સત્યમ કોમ્પ્યુટરના સ્થાપક બી રામાલિંગા રાજુ અને અન્ય ૯ને રૂ. સાત હજાર કરોડના સત્યમ કૌભાંડમાં જામીન આપ્યા છે અને ટ્રાયલ કોર્ટે આપેલી સાત વર્ષની સજા રદ કરી હતી.
આવક કરતા વધુ સંપત્તિ રાખવાના કેસમાં તામિલાનાડુનાં પૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતા નિર્દોષ છૂટ્યા છે.
પદ્મ વિભૂષણ એવોર્ડ લેવાનો ઇનકાર કરનારા યોગગુરુ બાબા રામદેવે હવે એવું નિવેદન કર્યું છે કે આ એવોર્ડ માટે રાજકીય લોબીંગ હોવું જરૂરી છે અને તેની પસંદગી પ્રક્રિયામાં પણ ભારે દબાણ થતું હોય છે.
ભારત માટે મોસ્ટ વોન્ટેડ અપરાધી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના મુદ્દે કેન્દ્ર સરકાર ક્ષોભમાં મુકાઇ છે.
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિની ટીકા કરી છે.