દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની તાજેતરમાં ભારતના ત્રણ દિવસની મુલાકાતે હતા. તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને ઈરાનના આપસના હિત માટે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય...

જમ્મુ-કાશ્મીરમાં ૧૨મી ફેબ્રુઆરીએ પાછો મોટો આતંકવાદી હુમલો થયો હતો. ત્રણ દિવસમાં બીજી વખત આવો હુમલો થયો છે. પહેલો હુમલો ૧૦મી ફેબ્રુઆરી, શનિવારે જમ્મુના...

નાણાંપ્રધાન અરુણ જેટલીએ સંસદમાં વર્ષ ૨૦૧૮-૧૯નું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યા પછી વડા પ્રધાન મોદીએ બજેટની ભારોભાર પ્રશંસા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે...

નાણાંપ્રધાન અરુણ જેટલીએ ગુરુવારે સંસદમાં આધુનિક ભારતનું સપનું સાકાર કરતું વિકાસલક્ષી બજેટ રજૂ કરીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે. બજેટમાં...

નાણાં પ્રધાન અરુણ જેટલીએ વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮નું ફુલગુલાબી આર્થિક સર્વેક્ષણ સોમવારે સંસદમાં રજૂ કર્યું છે. આ સર્વેક્ષણના તારણો મુજબ, ચાલુ વર્ષે...

પોરબંદરના વતની અને તેજીલા તોખાર જેવા ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ભારતનો સૌથી મોંઘો ભારતીય ક્રિકેટર બન્યો છે. ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૧મી સિઝન...

વિશ્વભરમાં વસતાં ભારતીય સમુદાય ૨૬મી જાન્યુઆરીએ ૬૯મા પ્રજાસત્તાક પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ તમામ સમારોહમાં પાટનગરમાં રાજપથ પર થયેલી...

ભારતભરમાં ૬૯મું પ્રજાસત્તાક પર્વ ઉમંગ-ઉલ્લાસભેર મનાવાઇ રહ્યું છે. રાજપથ પર યોજાયેલી ભવ્યાતિભવ્ય પરેડની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સલામી ઝીલી હતી. પરેડમાં...

દિલ્હી રાજ્યની શાસનધુરા સંભાળતી કેજરીવાલ સરકારને આંચકો આપે તેવી એક ઘટનામાં કેન્દ્રીય ચૂંટણી પંચે કથિત રીતે ઓફિસ ઓફ પ્રોફિટ (લાભના પદ) ધરાવતાં આમ આદમી પાર્ટી...

વિશ્વના બે દિગ્ગજ નેતાઓ - ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુજરાત મુલાકાત દરમિયાન વિશ્વ સમક્ષ રાજદ્વારી સંબંધોની...



to the free, weekly Gujarat Samachar email newsletter