દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેના સાડા ત્રણ દસકા જૂના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. છેલ્લાં ૩૭ વર્ષથી દેશમાં તાનાશાહની જેમ શાસન કરીને ઝિમ્બાબ્વેની પ્રજાનું...

ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં આસિયાન સંમેલનની સમાંતરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન...

બ્રિટિશ ઈન્ડિયામાં સ્વતંત્રતા આંદોલન, સર્વ સમાજ સુધારા અને લોકશાહીમાં પહેલી સરકારની રચનાથી લઈને ગુજરાતની કલ્પના પાટીદાર સમાજ વગર અશક્ય છે. ઈતિહાસથી લઈને...

ગયા વર્ષે પનામા પેપર્સ જાહેર કરીને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દેનાર ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટસ (આઇસીઆઇજે)એ હવે આ વર્ષે પેરેડાઇઝ...

વિશ્વ શાંતિ અને આદ્યાત્મિક્તાના જીવંત પ્રતિક સમાન સુપ્રસિદ્ધ ગાંધીનગર સ્વામીનારાયણ અક્ષરધામ રજતજયંતી સમારોહને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું...

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે અને બંને એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે એક ખાનગી ટીવી ન્યૂઝ ચેનલના...

ગુજરાતમાં મોદી યુગની શરૂઆત હિન્દુત્વની લહેરથી થઈ હતી પરંતુ ૨૦૦૩થી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી. કટ્ટર હિન્દુત્વવાદી છબિને બદલે પોતાનું વિકાસ...

ભારે વિવાદોના વંટોળ વચ્ચે આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરાઇ છે. રાજ્યમાં ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. જ્યારે...

ભાવનગર પાસે આવેલા ઐતિહાસિક બંદર ઘોઘાથી સામે છેડે આવેલા દહેજ વચ્ચેની ફેરી સર્વિસે ગુજરાતના જળમાર્ગ ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેર્યું છે. દરિયા સાથે ગુજરાતનો સહસ્ત્રાબ્દી જૂનો સબંધ છે. ૧૬૦૦ કિલોમીટર કરતાં વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત રાજ્ય...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંવત ૨૦૭૪ના પ્રારંભે ગુજરાતને ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસની ભેટ આપી છે. ૨૨ ઓક્ટોબરે ખંભાતના અખાતમાં સૌરાષ્ટ્ર (ઘોઘા, ભાવનગર જિલ્લો)...



to the free, weekly Gujarat Samachar email newsletter