
રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. બે જ દિવસમાં કોંગ્રેસના છ ધારાસભ્યો પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ ગયા છે. આ...
પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...
પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...
રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. બે જ દિવસમાં કોંગ્રેસના છ ધારાસભ્યો પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ ગયા છે. આ...
ભ્રષ્ટાચારના મુદ્દે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે છેડો ફાડનાર મુખ્ય પ્રધાન નીતીશ કુમારની સરકારે અપેક્ષા મુજબ જ શુક્રવારે ગૃહમાં ભાજપના સમર્થનથી વિશ્વાસનો...
ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યા બાદ રામનાથ કોવિંદે એવી લાગણી વ્યક્ત કરી હતી કે આપણે સહુ એક છીએ. હિંદીમાં પ્રાસંગિક પ્રવચન કરતાં તેમણે કહ્યું...
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ આખરે પક્ષ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે. પોતાના ૭૮મા જન્મદિન શહેરના...
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે ૬૫ ટકા કરતાં પણ વધુ મતો મેળવીને જ્વલંત વિજય મેળવ્યો છે. તેઓ ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે ૨૫ જુલાઇએ...
ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ કોણ બનશે એ સવાલ સોમવારે મતપેટીમાં બંધ થઇ ગયો છે. રાષ્ટ્રપતિ પદ માટે શાસક પક્ષ એનડીએ તરફથી રામનાથ કોવિંદને જ્યારે વિરોધ પક્ષ યુપીએ...
ભારતમાં સર્વોચ્ચ સ્થાન માટેની ચૂંટણીના પડઘમ હજુ શમ્યા નથી ત્યાં બીજા ક્રમના સર્વોચ્ચ સ્થાન માટે રાજકીય રસ્સાખેંચ શરૂ થઇ ગઇ છે. સોમવારે સંસદ સભ્યો અને વિધાનસભ્યો...
૬૦૦ વર્ષ કરતાં પુરાણા અને હિન્દુ-જૈન-ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન અમદાવાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ...
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ગુજરાતના વલસાડથી ગયેલા યાત્રાળુઓની બસને નિશાન બનાવીને પવિત્ર અમરનાથ યાત્રાને રક્તરંજિત કરી છે. આતંકીઓએ અનંતનાગ જિલ્લાના બાટિંગુ...
૬૦૦ વર્ષ કરતાં પુરાણા અને હિન્દુ-જૈન-ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન અમદાવાદ શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ ભારતનું પહેલું એવું શહેર છે જેનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. કોટ વિસ્તારની અંદરના અમદાવાદને...