થેમ્સ નદીના કિનારે આવેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ ધ પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર તેના તૂટી રહેલાં સ્ટોનવર્ક, છતોનાં ગળતર તેમજ આગ સામે અપૂરતા રક્ષણના કારણે...
કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ વધુ એક વખત ચૂંટણી ટાણે જ વિવાદાસ્પદ નિવેદન કરીને તેમના જ પક્ષના પગમાં કુહાડો મારવાનું કામ કર્યું છે. પિત્રોડાએ કહ્યું હતું કે દેશમાં વિવિધતામાં એકતાનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે પૂર્વના લોકો ચાઇનીઝ, પશ્ચિમના લોકો...
મધ્યપ્રદેશના મહાનગર ઈન્દોરમાં પણ કોંગ્રેસની નેતાગીરી ઉંઘતી ઝડપાઇ છે અને તેની હાલત દક્ષિણ ગુજરાતના સુરત જેવી થઈ છે. લોકસભાની ચૂંટણીના બે તબક્કા ખતમ થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમટાઉન ઈન્દોર...
થેમ્સ નદીના કિનારે આવેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ ધ પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર તેના તૂટી રહેલાં સ્ટોનવર્ક, છતોનાં ગળતર તેમજ આગ સામે અપૂરતા રક્ષણના કારણે...
ચીનમાં યોજાયેલી જી-૨૦ સમિટમાં પાકિસ્તાનને ઉઘાડું પાડ્યા બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને નિશાન બનાવતા આતંકવાદને...
ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે લાંબા ઈંતઝાર બાદ તેની બહુચર્ચિત જિઓ ટેલિકોમ સર્વિસના કોમર્શિયલ લોન્ચિંગની જાહેરાત કરી છે તે સાથે જ ભારતમાં...
૧૬મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ માટે નોમિનેશન્સની જાહેરાત કરી દેવાઈ છે. નોમિનેટ કરાયેલા વ્યક્તિત્વોમાં સ્ટેન્ડ અપ કોમેડિયન રોમેશ રંગનાથન, નેશનલ કરાટે...
ભારત સરકારે સરોગસી બિલને બહાલી આપીને દેશમાં વ્યાપારી ધોરણે કૂખ ભાડે આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરોગેટ માતાના અધિકારોને રક્ષણ આપતું તેમજ સરોગસીથી જન્મેલાં...
સ્વામીનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી પોતાના જીવન અને કવનથી સમગ્ર વિશ્વમાં કલ્યાણકારી કાર્યોની આભા પ્રસરાવી શનિવાર, ૧૩ ઓગસ્ટે અક્ષરનિવાસી...
અનેક અટકળો અને લાંબી ચર્ચાવિચારણાના અંતે ભારત સરકારે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર પદે ડો. ઊર્જિત પટેલની નિમણૂક કરી છે. તેઓ રિઝર્વ બેન્કના હાલના ગવર્નર...
રિયો ઓલિમ્પિકમાં ભારત માટે શુક્રવારનો દિવસ ઐતિહાસિક પુરવાર થયો હતો. બેડમિન્ટન સિંગલ્સની ફાઇલન રમવા કોર્ટમાં ઉતરેલી પી. વી. સિંધુ ગોલ્ડ મેડલ તો જીતી શકી...
ઓલિમ્પિક્સમાં ૯૫ જેટલા ભારતીય ખેલાડીઓ ખાલી હાથે સ્વદેશ પરત ફર્યા બાદ બુધવારે ભારતીય મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કમનસીબીને ધોબીપછાડ આપતાં દેશ માટે પહેલો...
BAPS સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને નીસડન મંદિરના પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજ શનિવાર, ૧૩ ઓગસ્ટની સાંજે ગુજરાતના સાળંગપુર મંદિરસ્થાને ૯૫...