
બ્રિટિશ શાહી અને લોકઈતિહાસમાં અદકેરું માન અને સ્થાન પામનારા માત્ર ૩૬ વર્ષનાં પ્રિન્સેસ ડાયેનાના કરુણ મૃત્યુને ૩૧ ઓગસ્ટે ૨૦ વર્ષ પૂર્ણ થશે. પ્રિન્સેસ ડાયેનાનું...
પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...
પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...
બ્રિટિશ શાહી અને લોકઈતિહાસમાં અદકેરું માન અને સ્થાન પામનારા માત્ર ૩૬ વર્ષનાં પ્રિન્સેસ ડાયેનાના કરુણ મૃત્યુને ૩૧ ઓગસ્ટે ૨૦ વર્ષ પૂર્ણ થશે. પ્રિન્સેસ ડાયેનાનું...
પ્રિન્સેસ ડાયેનાના અકાળ અને કરુણ મૃત્યુને બે દાયકા થવા છતાં તેમની લોકપ્રિયતા અપાર રહી છે. ૩૧ ઓગસ્ટે પ્રિન્સેસનાં મૃત્યુની ૨૦મી વર્ષી છે ત્યારે શુભેચ્છકો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનનાં શિયામેન શહેરમાં આયોજિત ‘બ્રિક્સ’ દેશોની બેઠકમાં ભાગ લેવા પહોંચે તે પહેલાં ભારત અને ચીન વચ્ચે સિક્કિમ સરહદે ડોકલામમાં છેલ્લા...
ભારતની સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં જણાવ્યું છે કે, પ્રાઇવસીનો અધિકાર ભારતનાં બંધારણના આર્ટિકલ ૨૧ અંતર્ગત અપાયેલો મૂળભૂત અધિકાર છે. પ્રાઇવસી બંધારણના આર્ટિકલ...
ભારતની સર્વોચ્ચ અદાલતે સીમાચિહનરૂપ ચુકાદો આપતાં મુસ્લિમ સમુદાયની ત્રણ તલાક પ્રથાને ગેરકાનૂની ઠરાવી છે. આશરે એક હજાર વર્ષ જૂની પ્રથા પર પાંચ જજોની બેંચે...
આફ્રિકી દેશ કેન્યાની રાષ્ટ્રીય ચૂંટણીના બુધવારે - ૯ ઓગસ્ટે પરિણામ જાહેર થયાના થોડાક જ કલાકોમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. જ્યુબિલી પાર્ટીના રાષ્ટ્રપતિ...
લાલ કિલ્લાની પ્રાચીર પરથી ચોથી વખત તિરંગો લહેરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૂતન ભારતના નિર્માણનો દૃઢ નિર્ધાર વ્યક્ત કરવાની સાથોસાથ ‘ભારત જોડો’નો નારો...
ગુજરાતના રાજકારણમાં લગભગ અઢી દસકા બાદ રાજ્યસભાની ચૂંટણી માટે જામેલા ખરાખરીના જંગમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. ત્રણ બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપના અધ્યક્ષ...
સિક્કિમ સરહદે ડોકાલા નજીક સરહદી વિવાદનાં સાત સપ્તાહ બાદ ભારત-ચીન વચ્ચે તણાવ ઘટવાના બદલે વધ્યો છે. ચીની સેના સરહદ પર જમાવડો કરી રહી હોવાના અહેવાલો બાદ ભારતીય...
ભારતના બીજા ક્રમના સર્વોચ્ચ બંધારણીય હોદ્દા ઉપરાષ્ટ્રપતિપદની યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી ભાજપનાં નેતૃત્વ હેઠળનાં એનડીએના ઉમેદવાર વેન્કૈયા નાયડુએ કોંગ્રેસના...