ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા 6 જવાનોના નામ જાહેર

ભારતીય સશસ્ત્ર દળોએ પડોશી આતંકી દેશ પાકિસ્તાન સામે હાથ ધરેલા ‘ઓપરેશન સિંદૂર’માં દેશની રક્ષા કાજે શહીદ થયેલા છ બહાદુર જવાનોના નામ પ્રથમ વખત સત્તાવાર રીતે જાહેર કર્યા છે. આ શહીદોમાં સેનાના પાંચ જવાનો અને વાયુસેનાના એક જવાનનો સમાવેશ થાય છે. આ ગૌરવવંતા...

યોગ વિશ્વશાંતિ સ્થાપવા માટે મહત્ત્વપૂર્ણ માધ્યમઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન ભારતના ભવિષ્ય માટેનું વ્યાપક વિઝન રજૂ કર્યું હતું. એક તરફ તેમણે યોગ દ્વારા આંતરિક સંતુલન, આરોગ્ય અને સામૂહિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો, તો બીજી તરફ રાષ્ટ્રીય...

અમદાવાદઃ પ્રજાસત્તાક દિન, ગાંધી નિર્વાણ દિન, સ્વાતંત્ર્ય દિન, ગાંધી જન્મજયંતી, સરદાર પટેલ જન્મદિન વગેરે જેવા રાષ્ટ્રીય પર્વો નિમિત્તે દેશ-દુનિયામાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા આઝાદીના લડવૈયાઓને યાદ કરવામાં આવે છે. પછી મોટાભાગના કિસ્સામાં...

નવી દિલ્હીઃ અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી હોવા છતાં પણ બરાક ઓબામાની મુલાકાત પૂર્વે ભારતમાં આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા દ્વારા હુમલા થવાની ચેતવણી ઇન્ટેલિજન્સ...

નવી દિલ્હીઃ રાજધાનીની રાજગાદી કબ્જે કરવા માટે તખ્તો રચાઇ ગયો છે. દિલ્હી વિધાનસભા માટે ભલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ...

અમદાવાદઃ ગુજરાત સ્ટેટ નોન-રેસિડેન્ટ્સ ગુજરાતી (એનઆરજી) ફાઉન્ડેશન અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નોન-રેસિડેન્ટ ગુજરાતી સેન્ટરના સંયુક્ત ઉપક્રમે...

ભારત રાષ્ટ્રને તેના દરિયાપારના વિશાળ ડાયસ્પોરા સાથે સંપર્ક સાધવા અને તેમના જ્ઞાન, તજજ્ઞતા અને કૌશલ્યને એક સામાન્ય મંચ પર લાવવા ભારત સરકારની મિનિસ્ટ્રી...

કોઈ ન્યૂઝ કવરેજને ૨૮ જેટલાં વર્ષ વીતી ગયાં હોય ત્યારે પણ મારી ધારણા બહારના પ્રતિસાદ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના વહાલા વાચકો તરફથી મળ્યાં છે. મુંબઈ એરપોર્ટ ખાતે સી.બી. પટેલની ૯ કલાકની અટકાયત વિશે અજાણ અસંખ્ય વાચકોએ આવી ભયાનક અને ગેરકાનૂની...

પેશાવરઃ પાકિસ્તાનના પેશાવર શહેરમાં મંગળવારે સવારે આર્મી સ્કૂલ પર થયેલા આત્મઘાતી હુમલામાં ૧૩૨થી વધુ બાળકો સહિત ૧૬૦ વ્યક્તિ માર્યા ગયા છે. મૃતકોમાં સ્કૂલના...

નવી દિલ્હીઃ ઓસામા બિન લાદેન દ્વારા સ્થાપાયેલા કુખ્યાત આતંકવાદી સંગઠન અલ-કાયદાએ ભારતીય ઉપખંડમાં પોતાની નવી શાખા શરૂ કરવાની જાહેરાત કરી છે. ગત સપ્તાહે ઇન્ટરનેટ...

જમ્મુઃ સતત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવા ત્રિપાંખિયા કુદરતી પ્રકોપે ‘ધરતી પરના સ્વર્ગ’માં તબાહી વેરી છે. જમ્મુ અને કાશ્મીરનો છ દસકાનો આ સૌથી ભીષણ પૂરપ્રકોપ...

નવી દિલ્હીઃ ચીનના પ્રમુખ શી જિનપિંગના ત્રણ દિવસના ભારત પ્રવાસના અંતે બન્ને પક્ષો વચ્ચે વિવિધ ક્ષેત્રે ૧૨ કરાર પર હસ્તાક્ષર થયા છે. જોકે વર્ષોજૂના સરહદી...



to the free, weekly Gujarat Samachar email newsletter