ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

એર ઇંડિયા પ્લેન ક્રેશ રિપોર્ટઃ જવાબ ઓછા અને સવાલ વધુ

અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયાનું બોઈગ વિમાન ડ્રીમ લાઈનર ક્રેશ થયાના બરાબર એક મહિના બાદ પ્રાથમિક તપાસ તો અહેવાલ જાહેર થયો છે, પણ તેમાં જવાબો કરતાં સવાલો વધુ જોવા મળે છે. કુલ 260 માનવજિંદગીનો ભોગ લેનાર પ્લેન ક્રેશની ઘટના માટે જવાબદાર કારણોની તપાસ...

ઓડિશાના બાલાસોરમાં થયેલા ત્રણ ટ્રેન વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં મૃતકોનો આંકડો 288 સુધી પહોંચી ચૂક્યો છે અને 1,116 ઘાયલ છે. જોકે આનાથી પણ વધુ પીડાદાયક બાબત...

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની સુવર્ણજયંતી ઉજવણીના ભાગરુપે મંગળવાર, 23 મે 2023ના દિવસે શીખગુરુ અરજન દેવની શહીદીને સ્મરણરુપે આદરાંજલિ વ્યક્ત કરવાના ઝૂમ...

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જી-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની મહત્ત્વની બેઠક યોજાઇ રહી છે. રવિવારથી શરૂ થયેલી આ બેઠકનું બુધવારે...

ઓનરરી એર કોમોડોર વેરોનિકા મોરા પિકરિંગે રોયલ એર ફોર્સ વતી ઓડિયન્સને સંબોધન કર્યું હતું.  RAF સાથે તેમના સંબંધ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે,‘શરૂઆતમાં...

રોયલ એર ફોર્સના સહયોગમાં એશિયન વોઈસનો વાર્ષિક ‘બી ધ ચેઈન્જ, ડાયવર્સિટી એન્ડ ઈન્ક્લુઝન’ ઈવેન્ટ 27 એપ્રિલે હાઉસ ઓફ કોમન્સના ટેરેસ પેવેલિયન ખાતે યોજાયો હતો. ગુજરાત...

અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થાન પર નિર્મિત ભવ્ય મંદિરમાં પોતાના આરાધ્યના દર્શન કરવાની ખેવના ધરાવતા શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે....

રોડ ટ્રાન્સપોર્ટનો વિકલ્પ શોધવાના પ્રયાસના એક ભાગરૂપે હવે ભારતમાં જળમાર્ગો - નદી અને દરિયાનો સવિશેષ ઉપયોગ કરવાનું આયોજન થઇ રહ્યું છે, યોજનાઓ સાકાર થઇ રહી...

ગુજરાત સમાચારની ગોલ્ડન જ્યુબિલી ઉજવણીઓનાં ભાગરૂપે ABPL ગ્રૂપ દ્વારા બ્રિટિશ એશિયન મહિલાઓનાં અભૂતપૂર્વ યોગદાન, સિદ્ધિઓ અને સફળતાના ગુણગાન કરવા તેમજ તેમની...

ભારત સરકાર દ્વારા એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરી ટાટા ગ્રુપ ઓફ કંપનીઝને વેચવામાં આવી ત્યારે દરેકને એવી આશા હતી કે ટાટા કાળજી, સુવિધા અને આરામદાયકતાને ટોચની...

ગુજરાતીઓ માટે એપીપીજીના નામે હજુ વિભાજનકારી વિચાર અમલમાં મૂકતી પ્રવૃત્તિઓ જારી છે. 25મી એપ્રિલે પાર્લામેન્ટ હાઉસમાં ગુજરાતીઓ માટેના એપીપીજીનો જાહેર પ્રારંભ...



to the free, weekly Gujarat Samachar email newsletter