
બહુચર્ચિત આઇએનએક્સ મીડિયા કેસમાં નાટકીય વળાંક આવ્યો છે. દેશની ટોચની ગુપ્તચર સંસ્થા સીબીઆઇએ આ કેસમાં મહત્ત્વના આરોપી એવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ટોચના...
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...
ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

બહુચર્ચિત આઇએનએક્સ મીડિયા કેસમાં નાટકીય વળાંક આવ્યો છે. દેશની ટોચની ગુપ્તચર સંસ્થા સીબીઆઇએ આ કેસમાં મહત્ત્વના આરોપી એવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ટોચના...

જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ટેન્શનનો મુદ્દો યુએન સુધી પહોંચ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના પ્રેસિડન્ટ...

દેશના ૭૩મા સ્વાતંત્ર્ય દિન પર્વે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારે ૭૦ દિવસમાં લીધેલા સિમાચિહનરૂપ નિર્ણયોનો...

ભારતના સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટ લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર પાકિસ્તાની સમર્થકો દ્વારા કરાયેલા દેખાવો દરમિયાન હિંસાની ઘટનાઓ સંદર્ભે ભારતે યુકે સમક્ષ ચિંતા...

હવે ભારતમાં ભગવાન શ્રીરામના વંશજ બનવાની હોડ શરૂ થઇ હોય તેવું લાગે છે. અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે રામના વંશજની વાત કરી એ પછી આ ચર્ચા છેડાઇ...

ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા વિદેશી મૂડીરોકાણનો તખતો તૈયાર થઇ ગયો છે. ૧૫ બિલિયન ડોલરનું આ જંગી મૂડીરોકાણ દેશના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સના માધ્યમથી...

ભારતના મુસ્લિમ બહુમતી ધરાવતા એક માત્ર રાજ્ય જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને ભારત સરકારે નાબૂદ કરી દેવાની સાથે જ ભારતીય ઉપખંડમાં મહત્ત્વનો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકારે શીર્ષસ્થ રાજ્ય જમ્મુ અને કાશ્મીર સંબંધે મહત્ત્વપૂર્ણ અને હિંમતભર્યા પગલાં લીધાં...

જમ્મુ-કાશ્મીરમાં કંઇક નવાજૂની થવાના અણસાર મળી રહ્યા છે. ભારત સરકારે શુક્રવારે એક એડવાઇઝરી ઇસ્યુ કરીને રાજ્યની મુલાકાતે આવેલા તમામ પર્યટકો તેમજ અમરનાથ યાત્રા...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું છે કે અફઘાનિસ્તાન કે કાશ્મીરના કેટલાક ભાગોમાં તાલીમ મેળવેલા અને લડેલા ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦...