ભારત-રશિયાની મિત્રતા વિશ્વશાંતિ માટે પથદર્શકઃ મોદી

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...

હાથી અને ડ્રેગનની મિત્રતા વૈશ્વિક સંતુલન માટે નિર્ણાયક

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળિયે પહોંચ્યા છે ત્યારે લાંબા સમયથી ખરાબે ચઢેલા ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે. આવા સમયે સાત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

આઝાદ ભારતના ઈતિહાસમાં વર્તમાન લોકસભા ચૂંટણી સૌથી વધુ વાણીવિલાસ અને કડવાશસભર બની રહી છે. ઘણું બધું બદલાયું છે. જૂના કટ્ટર શત્રુઓ પણ મિત્રો બની ગયા છે. જો...

ભારતના એક દાયકાના સાતત્યપૂર્ણ પ્રયાસો આખરે ફળ્યા છે. યુનાઇટેડ નેશન્સે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર...

એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL)ના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ એશિયન એચિવર્સ એવોર્ડ્સનો લંડનની હાઈ કોર્ટ ઓફ જસ્ટિસમાં બ્રિટિશ એશિયન એચિવર્સ એવોર્ડ્સ...

ભારત સરકારના ગૃહ મંત્રાલયે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ પાઠવીને તેમની બ્રિટિશ નાગરિકતા બાબતે સવાલ ઉઠાવીને આવશ્યક સ્પષ્ટતા કરવા તેમજ તથ્યો...

ઈસ્ટર સન્ડે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ શ્રીલંકામાં વિદેશી મુસ્લિમો પર હુમલાની ઘટનાઓ શરૂ થતાં સરકાર માટે નવા મોરચે સમસ્યા ઉભી થઇ છે. ૨૫૩ લોકોનો ભોગ લેનાર...

ભારતમાં લોકસભાની ચૂંટણી માટે તબક્કાવાર મતદાન ચાલી રહ્યું છે ત્યારે શાસક-વિપક્ષના નેતાઓના અઢળક અહેવાલો - મુલાકાતો પ્રકાશિત થઇ રહ્યા છે. જોકે આમાંના મોટા...

ઇસ્ટર સન્ડેના પવિત્ર પર્વે શ્રીલંકામાં ૨૫૩ માનવજિંદગીનો ભોગ લેનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં શ્રીલંકાના કરોડોપતિ પરિવારની સંડોવણી છતી થઇ છે. તપાસનીશ સુરક્ષા...

શ્રીલંકાની રાજધાનીમાં રવિવારે એક પછી એક થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ૩૨૧ માનવજિંદગીને ભરખી ગયા છે, જ્યારે ૫૦૦થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના લઘુમતી...

લોકસભા ચૂંટણીના ત્રીજા અને સૌથી મોટા તબક્કામાં ગુજરાત સહિત ૧૩ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશની કુલ ૧૧૬ બેઠકો પર સરેરાશ ૬૫.૯૭ ટકા મતદાન થયું છે. મંગળવારે...

શ્રીલંકાની રાજધાનીમાં રવિવારે એક પછી એક થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ૨૯૦ માનવજિંદગીને ભરખી ગયા છે, જ્યારે ૫૦૦થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના લઘુમતી...



to the free, weekly Gujarat Samachar email newsletter