
કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ તેમજ ઈજાગ્રસ્ત જવાનો તથા તેમનાં પરિવારની મદદ માટે દેશવિદેશમાંથી દાનની સરવાણી વહી રહી છે. તેવામાં ગુજરાતમાંથી સરકારી,...
ભારતીય સેનાએ મંગળવાર મધરાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કરીને પહલગામ આતંકી હુમલાનો બે સપ્તાહ પછી બદલો લીધો છે. ઇંડિયન આર્મી, નેવી અને એરફોર્સે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત જોઇન્ટ ઓપરેશનમાં...
પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...
કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ તેમજ ઈજાગ્રસ્ત જવાનો તથા તેમનાં પરિવારની મદદ માટે દેશવિદેશમાંથી દાનની સરવાણી વહી રહી છે. તેવામાં ગુજરાતમાંથી સરકારી,...
પુલવામા હુમલા પછી સરકારે કાશ્મીરમાં સક્રિય અલગતાવાદી નેતાઓને સકંજામાં લીધા છે અને તેમને અપાતી સુરક્ષા પાછી ખેંચી લીધી છે. અત્યાર સુધી સરકારી ખર્ચે સુરક્ષા...
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પેરા-મિલિટરી ફોર્સના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા છે જ્યારે ૨૦થી વધુને ગંભીર ઇજા થયા છે. કાશ્મીરમાં...
સંસદ સત્રના અંતિમ દિવસે રાજ્યસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (‘કેગ’) દ્વારા રફાલની ખરીદી અંગે અહેવાલ રજૂ કરાયો છે. અહેવાલમાં જણાવાયું છે કે, કોંગ્રેસ...
પાટનગર હાર્દસમા વિસ્તારમાં આવેલા કારોલ બાગમાં મંગળવારે વહેલી સવારે ફાટી નીકળેલી આગમાં ૧૭નાં મૃત્યુ નીપજ્યા છે જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે....
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાતે ચીનના પેટમાં તેલ રેડાયું છે. પાડોશી દેશ ચીને ભારતીય વડા પ્રધાનના આ પ્રવાસનો ભારપૂર્વક વિરોધ કરતાં...
મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડરાની બુધવારે કલાકો સુધી લાંબી પૂછપરછ કરવામાં આવ્યા પછી ગુરુવારે પણ બે તબક્કામાં ૬ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. ગુરુવારે બે...
હેરોના રોસલીન ક્રેસન્ટ પર “જાસ્પર સેન્ટર”ની જગ્યાએ હવે વૈષ્ણવસંઘ યુ.કે.ના નેતૃત્વ હેઠળ “શ્રીનાથધામ” હવેલી અને કોમ્યુનિટી સેન્ટર બનશે એની વિસ્તૃત વિગત ગયા...
જયપુરસ્થિત મનીષ મીડિયા દ્વારા ૧૭ જાન્યુઆરીએ ક્લબ O7 ખાતે ભવ્ય કાર્યક્રમમાં તેમના ૩૭મા પ્રકાશન ‘Jewels of Gujarat - Leading Global Gujarati Personalities:...
ભાગેડુ આર્થિક ગુનેગાર વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં ભારતને મોટી સફળતા મળી છે. ભારતીય બેન્કો પાસેથી આશરે ૯૦૦૦ કરોડ રૂપિયા (એક બિલિયન પાઉન્ડ)ની લોન લઈને...