
બ્રિટિશ સંસ્થાનના ભારતના ઈતિહાસમાં અતિ કુખ્યાત ગણાવી શકાય તેવા જલિયાંવાલા બાગ નરસંહારને ૧૩ એપ્રિલે ૧૦૦ વર્ષ પૂરા થઈ રહ્યાં છે ત્યારે યુકેની સરકાર તેમના...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
બ્રિટિશ સંસ્થાનના ભારતના ઈતિહાસમાં અતિ કુખ્યાત ગણાવી શકાય તેવા જલિયાંવાલા બાગ નરસંહારને ૧૩ એપ્રિલે ૧૦૦ વર્ષ પૂરા થઈ રહ્યાં છે ત્યારે યુકેની સરકાર તેમના...
લાંબા સમયથી કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ અલ્પેશ ઠાકોરે આખરે બે સાથી ધારાસભ્યો સાથે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ...
ગુજરાતમાં કોંગ્રેસે જાહેર કરેલા ૨૨ ઉમેદવારોમાંથી સાત તો વર્તમાન ધારાસભ્ય છે. આનાથી એવું ચિત્ર ઉપસે છે કે કોંગ્રેસને ઉમેદવારો શોધવાના ય ફાંફા પડી રહ્યાા...
બ્રિટનની આર્થિક રાજધાની લંડન હવે ગુનાખોરી અને સ્ટેબિંગની રાજધાની બની રહી છે. લંડનમાં મંગળવાર-બુધવાર (૨૬-૨૭ માર્ચ)ની રાત્રે અલગ અલગ હુમલાઓમાં ૧૭ વર્ષના...
પંજાબ નેશનલ બેન્કના ૧૩,૫૦૦ કરોડ રુપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીની જામીન અરજી વેસ્ટમિન્સ્ટર કોર્ટે નકારી કાઢી છે. નીરવ મોદીને ૨૯ માર્ચ, શુક્રવારે કોર્ટમાં...
ભારતે એન્ટિ-સેટેલાઇટ મિસાઇલનું સફળ પરીક્ષણ કરીને અંતરિક્ષમાં સુપર પાવર બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં માત્ર ત્રણ જ દેશો - અમેરિકા,...
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની દેશવિદેશમાં ઉજવણી થઇ રહી છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ‘Gandhi and health@150’ નામના પુસ્તકનું ધરમશાલા...
શિસ્તબદ્ધ પક્ષ તરીકેની ઓળખ ધરાવતા ભાજપના ગુજરાત એકમમાં ટિકિટની ખેંચતાણ માટે જંગ જામ્યો છે. હાઇ કમાન્ડે રાજ્યની ૨૬માંથી ૧૬ બેઠકો માટે તો ઉમેદવારોના નામોની...
ભારતની પંજાબ નેશનલ બેન્કના ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ઓળવીને લંડનમાં લક્યુઝુરિયસ જીવન જીવી રહેલા નીરવ મોદીને આખરે જેલના સળિયા ગણવાના દિવસો આવ્યા છે. ભારતીય તપાસ...
ઓવરસીઝ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ચેરમેન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાસ વિશ્વાસુ સામ પિત્રોડાએ પુલવામા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ...