પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર સરેરાશ 64 ટકા મતદાન

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન થયું. આ તબક્કામાં 9 કેન્દ્રીય પ્રધાનો, બે પૂર્વ મુખ્યપ્રધાનો અને એક પૂર્વ રાજ્યપાલ સહિત 1,600થી વધુ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે....

એક બાર ફિર... એનડીએ જીતી શકે 372, ‘INDIA’ને માંડ 122!

લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વડાપ્રધાન મોદીએ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપ્યો છે. દરમિયાન એનડીટીવીના પોલ ઓફ પોલ્સના પરિણામ સામે આવ્યાં છે જેમાં એનડીએ ગઠબંધન આગામી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તમામ સર્વે પરિણામનું સામાન્ય તારણ...

બોલિવૂડનાં લોકપ્રિય અભિનેત્રી અને લાખો દિલોની ધડકન ‘ચાંદની’ શ્રીદેવીનું દુબઈમાં આકસ્મિક નિધન થતાં ફિલ્મચાહકોમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. ૫૪ વર્ષનાં...

બોલિવૂડનાં લોકપ્રિય અભિનેત્રી અને લાખો દિલોની ધડકન ‘ચાંદની’ અને ‘હવા હવાઈ... ગર્લ’ શ્રીદેવીનું ૫૪ વર્ષની વયે દુબઈમાં કાર્ડિયાક એરેસ્ટથી નિધન થતાં ફિલ્મચાહકોમાં...

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની તાજેતરમાં ભારતના ત્રણ દિવસની મુલાકાતે હતા. તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને ઈરાનના આપસના હિત માટે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય...

જમ્મુ-કાશ્મીરમાં ૧૨મી ફેબ્રુઆરીએ પાછો મોટો આતંકવાદી હુમલો થયો હતો. ત્રણ દિવસમાં બીજી વખત આવો હુમલો થયો છે. પહેલો હુમલો ૧૦મી ફેબ્રુઆરી, શનિવારે જમ્મુના...

નાણાંપ્રધાન અરુણ જેટલીએ સંસદમાં વર્ષ ૨૦૧૮-૧૯નું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યા પછી વડા પ્રધાન મોદીએ બજેટની ભારોભાર પ્રશંસા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે...

નાણાંપ્રધાન અરુણ જેટલીએ ગુરુવારે સંસદમાં આધુનિક ભારતનું સપનું સાકાર કરતું વિકાસલક્ષી બજેટ રજૂ કરીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે. બજેટમાં...

નાણાં પ્રધાન અરુણ જેટલીએ વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮નું ફુલગુલાબી આર્થિક સર્વેક્ષણ સોમવારે સંસદમાં રજૂ કર્યું છે. આ સર્વેક્ષણના તારણો મુજબ, ચાલુ વર્ષે...

પોરબંદરના વતની અને તેજીલા તોખાર જેવા ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ભારતનો સૌથી મોંઘો ભારતીય ક્રિકેટર બન્યો છે. ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૧મી સિઝન...

વિશ્વભરમાં વસતાં ભારતીય સમુદાય ૨૬મી જાન્યુઆરીએ ૬૯મા પ્રજાસત્તાક પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ તમામ સમારોહમાં પાટનગરમાં રાજપથ પર થયેલી...

ભારતભરમાં ૬૯મું પ્રજાસત્તાક પર્વ ઉમંગ-ઉલ્લાસભેર મનાવાઇ રહ્યું છે. રાજપથ પર યોજાયેલી ભવ્યાતિભવ્ય પરેડની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સલામી ઝીલી હતી. પરેડમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter