પ્રથમ તબક્કામાં 1,625 ઉમેદવાર મેદાનમાં

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે તે સાથે જ મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. શુક્રવારે લોકસભાની 102 બેઠકો માટે મતદાન શરૂ થશે. સાથે સાથે જ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના મતદારો વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન...

શ્રદ્ધા - સંસ્કૃતિ - સંવાદઃ અબુધાબી મંદિરના આંગણે રચાયો ત્રિવેણી સંગમ

રણના કણ કણમાં બ્રહ્મનાદ જગાવનાર અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરે પવિત્ર રમઝાન મહિનામાં શ્રદ્ધા - સંસ્કૃતિ અને સંવાદનો ત્રિવેણી સંગમ યોજાઇ ગયો. ગયા મંગળવારે યોજાયેલો ‘ઓમસિયાત’ - ઇન્ટરફેઇથ કલ્ચરલ ઇવનિંગ કાર્યક્રમ ખરા અર્થમાં વૈશ્વિક સંવાદિતાનું પ્રતીક...

આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીના સેમિ-ફાઇનલ તરીકે ઓળખાવાતી કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો તો જાહેર થઇ ગયા છે, પરંતુ સરકાર કોણ રચશે તે મુદ્દે કોકડું...

ભારત અને નેપાળના સંબંધ કોઈ પરિભાષાથી નહીં, પણ ભાષા અને આસ્થાના બંધનથી જોડાયેલા છે. પાડોશી પહેલો એ નાતે ભારત માટે નેપાળ હંમેશા મુખ્ય પ્રાથમિકતા છે. નેપાળ વિના ભારતની આસ્થા અધૂરી છે અને અસ્તિત્વ પણ અધૂરું છે. ભારતના ધામ અને રામ પણ નેપાળ વિના અધૂરા...

રિટેલ સેક્ટરમાં નીચી કિંમતે ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે જગવિખ્યાત અમેરિકી જાયન્ટ વોલમાર્ટે ઇ-કોમર્સ સેક્ટરમાં વિશ્વનું સૌથી મોટું ‘શોપિંગ’ કર્યું છે....

યુકે સરકાર ઈંગ્લિશ ભાષાની કુશળતામાં બનાવટના ખોટા આરોપો સાથે હજારો વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડી જવા જણાવાયું હોવાના દાવાઓનો સામનો કરી રહી છે. પૂર્વ હોમ...

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મતદાનની તારીખ - ૧૨ મે જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉષ્ણતામાનનો પારો ઊંચે ચઢી રહ્યો છે....

દેશની લોકલ કાઉન્સિલની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટી માટે ‘ન કોઈ જીતા, ન કોઈ હારા’ જેવો તાલ થયો છે. બ્રિટિશ રાજકારણમાં ત્રિશંકુની સ્થિતિ જોવાં મળી...

અંબાણી પરિવારમાં આ વર્ષે વધુ એક લગ્નની શરણાઇ ગૂંજશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા પિરામલ એન્ટરપ્રાઇઝના અજય પિરામલના પુત્ર આનંદ...

ઉત્તર ભારતમાં બુધવારે કુદરતે કેર વર્તાવ્યો હતો. ખાસ તો ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મોડી સાંજથી એકાએક શરૂ થયેલી આંધી અને તોફાન ૧૫૦થી વધુ માનવજિંદગી ભરખી...

રાજસ્થાનના મણાઇ આશ્રમમાં ગુરુકુળની સગીર શિષ્યા પર બળાત્કાર ગુજારવાના કેસમાં જોધપુરની એસસી-એસટી કોર્ટે જાતે બની બેઠેલા સંત આસારામ ઉર્ફે આસુમલ સિરુમલાણી...

દેશની સર્વોચ્ચ અદાલતમાં જજોની નિમણૂકના મુદ્દે સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ફરી એક વખત વિવાદનો મોરચો મંડાયો છે. ભારત સરકારે સિનિયર એડવોકેટ ઇન્દુ મલ્હોત્રાને...



to the free, weekly Gujarat Samachar email newsletter