યોગ વિશ્વશાંતિ સ્થાપવા માટે મહત્ત્વપૂર્ણ માધ્યમઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન ભારતના ભવિષ્ય માટેનું વ્યાપક વિઝન રજૂ કર્યું હતું. એક તરફ તેમણે યોગ દ્વારા આંતરિક સંતુલન, આરોગ્ય અને સામૂહિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો, તો બીજી તરફ રાષ્ટ્રીય...

રિલાયન્સ જિયો લાવશે દેશનો સૌથી મોટો આઇપીઓ

દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે 49મી એજીએમને સંબોધતા કંપનીના ગ્રોથના આગામી તબક્કાનો રોડમેપ રજૂ કર્યો હતો. જેમાં એઆઇ, સેટેલાઇટ બ્રોડબેન્ડ, ગ્રીન એનર્જી અને રિટેલ બિઝનેસનો સમાવેશ થાય છે. સાથે...

યુકેમાં કોરોના વાઈરસની કટોકટી ફેલાઈ જવાં સાથે ૮૦૭૭ લોકો ચેપગ્રસ્ત બન્યાં છે અને મૃત્યુઆંક વધીને ૪૨૨ થયો છે. કોવિડ-૧૯ વાઈરસના વધતા જતાં પ્રમાણ સાથે વડા...

આખરે યુકેમાં શાળાઓ પણ ૨૦ માર્ચથી બંધ કરી દેવાઈ છે. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં શાળાઓ બંધ કરી દેવાયા પછી ઈંગ્લેન્ડમાં પણ આ બાબતે નિર્ણય...

કોરોના વાઈરસ રોગચાળો ફાટી નીકળવાના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા અને સંગ્રહ કરવા લોકોએ સુપરમાર્કેટમાં કતારો લગાવી દીધી છે. ખરીદીના અભૂતપૂર્વ ધસારાને...

બોરિસ સરકારે દેશના ૧.૫ મિલિયન અસલામત અને ગંભીર રોગોથી પીડાતા બ્રિટિશરોને ‘તમે એકલા નથી’ તેમ જણાવવા સાથે ફૂડ અને મેડિસીનના સહાય પેકેજના વિતરણની જાહેરાત...

બ્રિટન દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સૌથી મોટા સંકટ કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવા...

જીવલેણ કોરોના વાઈરસ કટોકટીને આગળ વધતી જોઈને વડા પ્રધાન બોરિસ જ્હોન્સને બ્રિટનના શાંતિ કે યુદ્ધકાળમાં સૌથી કઠોર તાળાબંધીની જાહેરાત કરી છે. લોકોની સ્વતંત્રતા...

યુરોપમાં અને ખાસ કરીને ઈટાલીમાં કોરોના વાઈરસનો વિકરાળ પંજો મોતનું તાંડવ ફેલાવી રહ્યો છે. ઈટાલીમાં ચેપગ્રસ્તોની કુલ સંખ્યા ૭૦,૦૦૦ નજીક પહોંચી છે અને એક...

વિશ્વમાં ચીન પછી હવે યુરોપ કોરોના વાઈરસનું કેન્દ્ર બન્યું છે. ચેપગ્રસ્ત કેસની સંખ્યા ૫૦,૦૦૦ અને મૃત્યુઆંક ૨૦૦૦ તરફ આગળ વધી રહેલ છે ત્યારે સમગ્ર ખંડમાં...

રાજ્યસભાની ચૂંટણી અગાઉ પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કરી દીધું છે. આ સાથે જ આવતા સપ્તાહે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં બે બેઠક કબ્જે કરવાના કોંગ્રેસના...

ભારતના ૧૨ રાજ્યોને ભરડામાં લેનાર કોરોના વાઇરસે પહેલો ભોગ લીધો છે. કર્ણાટકમાં બુધવારે અંતિમ શ્વાસ લેનાર આધેડનું મૃત્યુ કોરોના વાઇરસથી થયું હોવાનું સરકારે...



to the free, weekly Gujarat Samachar email newsletter