વડા પ્રધાન મોદીના મ્યાનમાર પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે જુદા જુદા ક્ષેત્રે ૧૧ મહત્ત્વના કરાર કરાયા છે. મોદી અને મ્યાનમારના સ્ટેટ...
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન થયું. આ તબક્કામાં 9 કેન્દ્રીય પ્રધાનો, બે પૂર્વ મુખ્યપ્રધાનો અને એક પૂર્વ રાજ્યપાલ સહિત 1,600થી વધુ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે....
લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વડાપ્રધાન મોદીએ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપ્યો છે. દરમિયાન એનડીટીવીના પોલ ઓફ પોલ્સના પરિણામ સામે આવ્યાં છે જેમાં એનડીએ ગઠબંધન આગામી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તમામ સર્વે પરિણામનું સામાન્ય તારણ...
વડા પ્રધાન મોદીના મ્યાનમાર પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે જુદા જુદા ક્ષેત્રે ૧૧ મહત્ત્વના કરાર કરાયા છે. મોદી અને મ્યાનમારના સ્ટેટ...
ચીનના શિયામેન શહેરમાં આયોજિત ‘બ્રિક્સ’ના ૯મા શિખર સંમેલનમાં સોમવારે જારી કરાયેલા જાહેરનામામાં પહેલી વાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તોયબા અને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પૂર્વેની સંભવતઃ અંતિમ કેબિનેટ પુર્નરચનામાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા પર ફોકસ કર્યું છે. તો સાથે...
વર્ષોથી યુકેમાં બાંગલાદેશી રેસ્ટોરાંમાં ભારતીય અથવા બંગાળી વાનગીઓ પીરસાતી આવી છે પરંતુ, તેનો સ્વાદ મૂળ ભારતીય-બંગાળીથી તદ્દન અલગ જ રહે છે. ગત ૭૦ વર્ષથી...
બે સાધ્વી પર બળાત્કાર ગુજારવાના કેસમાં દોષિત ઠરેલા ડેરા સચ્ચા સૌદાના વડા બાબા ગુરમીત રામ રહીમ સિંહને સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે બન્ને કેસમાં ૨૦ વર્ષની કેદ...
બ્રિટિશ શાહી અને લોકઈતિહાસમાં અદકેરું માન અને સ્થાન પામનારા માત્ર ૩૬ વર્ષનાં પ્રિન્સેસ ડાયેનાના કરુણ મૃત્યુને ૩૧ ઓગસ્ટે ૨૦ વર્ષ પૂર્ણ થશે. પ્રિન્સેસ ડાયેનાનું...
પ્રિન્સેસ ડાયેનાના અકાળ અને કરુણ મૃત્યુને બે દાયકા થવા છતાં તેમની લોકપ્રિયતા અપાર રહી છે. ૩૧ ઓગસ્ટે પ્રિન્સેસનાં મૃત્યુની ૨૦મી વર્ષી છે ત્યારે શુભેચ્છકો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનનાં શિયામેન શહેરમાં આયોજિત ‘બ્રિક્સ’ દેશોની બેઠકમાં ભાગ લેવા પહોંચે તે પહેલાં ભારત અને ચીન વચ્ચે સિક્કિમ સરહદે ડોકલામમાં છેલ્લા...
ભારતની સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં જણાવ્યું છે કે, પ્રાઇવસીનો અધિકાર ભારતનાં બંધારણના આર્ટિકલ ૨૧ અંતર્ગત અપાયેલો મૂળભૂત અધિકાર છે. પ્રાઇવસી બંધારણના આર્ટિકલ...
ભારતની સર્વોચ્ચ અદાલતે સીમાચિહનરૂપ ચુકાદો આપતાં મુસ્લિમ સમુદાયની ત્રણ તલાક પ્રથાને ગેરકાનૂની ઠરાવી છે. આશરે એક હજાર વર્ષ જૂની પ્રથા પર પાંચ જજોની બેંચે...