કેનેડાએ 9/11 ના આતંકવાદી હુમલાઓ વખતે 226 અમેરિકી ફ્લાઈટેસ કેનેડાના એરપોર્ટ્સ સુધી ડાઈવર્ટ કરી

કેનેડાએ 24 વર્ષ અગાઉ 9/11ના હુમલાઓ દરમિયાન  200 અમેરિકન ફ્લાઈટ્સને કેનેડાના એરપોર્ટ્સ સુધી ડાઈવર્ટ કરવાનું ઓપરેશન યલો રિબન લોન્ચ કરીને મદદ કરી હતી. રઝળી પડેલા હજારો પ્રવાસીઓને આશરો, ભોજન અને સુવિધાઓ પૂરી પાડી હતી. આ પછી, ઓપરેશન એપોલો હેઠળ અફઘાનિસ્તાનમાં...

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો કદી સારા રહ્યા નથી

હાલમાં યુએસએ અને ભારત અને બાકીના વિશ્વ સાથે વેપારયુદ્ધ ચાલી રહ્યું છે. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેટળ ભારત ઝડપથી વિકાસ સાધી રહ્યું છે. બધા જ દેશો ભારત સાથે વેપાર કરવા તત્પર છે, પરંતુ યુએસએ, ચીન અને રશિયા હજુ પણ પ્રત્યક્ષ અથવા...

મેં સાંભળ્યું છે કે સરકારે ગુજરાતી સહિત વંશીય ભાષાઓ શીખવવા GCSE અને ‘એ’ લેવલ સર્ટિફિકેટ્સ ઈસ્યુ કરતા એક્ઝામિનેશન્સ બોર્ડ્સ રદ કરવા નિર્ણય લીધો છે. તમારા વાચકો સહિત ગુજરાતી ભાષા બોલતા તમામ બ્રિટિશ નાગરિકોએ હવે સક્રિય બનવાનો સમય આવી પહોંચ્યો છે.

સી.બી. પટેલ અને ઈન્ડિયા ઈન્ક.ના સીઈઓ મનોજ લાડવાએ લાંબા સમયથી યુકેથી અમદાવાદ સુધી ડાયરેક્ટ ફ્લાઈટને યથાર્થ ઠરાવવા કોઈ કસર છોડી નથી. દુઃખ એ વાતનું છે કે તેમના પ્રયાસો સફળ થયા નથી.

'ગુજરાત સમાચાર'ની પ્રશંસા માટે શબ્દો નથી. આપ સૌ ઘણાં સામાજિક કાર્યો કરો છો. વડીલોનું સન્માન તેમાં શ્રેષ્ઠ છે. ૮૦ કે તેથી ઉપરના વડીલોને તેમની હાજરી કેટલી મહત્ત્વની છે તેનો અહેસાસ આ સન્માન કરાવે છે. તેમના જીવનમા અનેક મુશ્કેલીઓ પાર કરીને તેઓ ૮૦...

અમદાવાદ લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે આપણે કેટલાય વર્ષથી ઝૂંબેશ ચલાવી રહ્યા છીએ પણ તાજેતરમાં ભારતના કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન પ્રધાન રાજુએ અમદાવાદમાં પત્રકારો સાથે કરેલી વાતચીતમાં આખોય મુદ્દો હસવામાં કાઢી દીધો હતો. તેમણે સાફ સાફ જણાવી દીધું...

'ચોરને કહે ચોરી કર અને શાહુકારને કહે કે ચેતતો રહેજે' આવો ઘાટ એક ગુજરાતી સાપ્તાહિકના પાને જોવા મળ્યો. માની ન શકાય તેવા ચમત્કારો અને ફળપ્રાપ્તિ કરાવી આપવાના દાવા કરતા કહેવાતા તાંત્રીકો, બાબાઅો, જ્યોતિષીઅો અને ફકીરોની જાહેરાતો પ્રસિધ્ધ કરતા અમુક...

જે દેશમાં મા દુર્ગાની પૂજા અને લાખો હવન થાય છે ત્યાં હવે છાશવારે સ્ત્રીઓના બળાત્કાર વધી જવાથી ભારતની ભૂમિ કરુણામય બનતી જાય છે. બાળાઓ, સ્ત્રીઓ, વૃદ્ધો કોઈ ક્યાંય સુરક્ષિત નથી. થોડા દિવસ પહેલાં નાગાલેન્ડમાં છોકરી પર કહેવાતો બળાત્કાર કરનારને જેલમાંથી...

'ગુજરાત સમાચાર' અને લેસ્ટરના સનાતન મંદિર દ્વારા તા. ૨૧-૩-૧૫ના શનિવારે એંસી વર્ષથી ઉપરની વયના વડીલો માટે જે કાર્યક્રમ આપે લેસ્ટરને આંગણે રજૂ કર્યો તે ખૂબ જ પ્રશંસાને પાત્ર હતો. તેમાં પણ દરેક વડીલોને સન્માન પત્ર આપ્યું તે ખરેખર સોનામાં સુગંધ ભળવા...

વ્યક્તિ કે દેશ, સમય અને સંયોગો સાથે બદલાય નહીં અને પુરાતન માન્યતા અને રૂઢિઓને વળગી રહે, તે સર્વની પ્રગતિ સ્થગીત થઈને અદ્યોગમનમાં પરિણમે છે એમ મારૂ માનવું છે.

તા. ૧૪મી માર્ચના રોજ ખૂબ જ પ્રેરણાદાયક દિવસે બ્રિટનની પાર્લામેન્ટ સામે ચોગાનમાં વિશ્વ વિખ્યાત પૂજનીય મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું યુકેના વડાપ્રધાન ડેવિડ કેમરન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનજીની ઉપસ્થિતીમાં ભારતના નાણા પ્રધાન શ્રી અરુણ જેટલીજીના...

આ ખૂબ જ જૂની કહેવત આજના જમાનામાં પણ એટલી જ સચોટ છે. અભણ કે ઓછું ભણેલા લોભીયાની શ્રેણીમાં હોય તે તો સમજી શકાય, પણ ભણેલા-ગણેલા, ઈંગ્લેન્ડ, કેનેડા અને અમેરિકામાં રહેતા લોકો ધૂતારાની ચુંગાલમાં ફસાય તે કાંઈ ઓછી નવાઈની વાત નથી.



to the free, weekly Gujarat Samachar email newsletter