ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતો થેન્ક્સગિવિંગ ડે

કેનેડામાં ટુંકા ઉનાળા અને લાંબા શિયાળાના કારણે થેન્ક્સગિવિંગ ડેની ઊજવણી ઓક્ટોબર મહિનાના બીજા સોમવારે થાય છે. આ વર્ષે આ દિવસ 13 ઓક્ટોબર 2025ના રોજ મનાવાશે. જ્યારે યુએસએમાં આ દિવસ 26 નવેમ્બરે ઉજવાય છે. કેનેડાના ઘણાં પ્રાતોમાં આ ફેડરલ દ્ષ્ટિએ નિયંત્રિત...

કેનેડાએ 9/11 ના આતંકવાદી હુમલાઓ વખતે 226 અમેરિકી ફ્લાઈટેસ કેનેડાના એરપોર્ટ્સ સુધી ડાઈવર્ટ કરી

કેનેડાએ 24 વર્ષ અગાઉ 9/11ના હુમલાઓ દરમિયાન  200 અમેરિકન ફ્લાઈટ્સને કેનેડાના એરપોર્ટ્સ સુધી ડાઈવર્ટ કરવાનું ઓપરેશન યલો રિબન લોન્ચ કરીને મદદ કરી હતી. રઝળી પડેલા હજારો પ્રવાસીઓને આશરો, ભોજન અને સુવિધાઓ પૂરી પાડી હતી. આ પછી, ઓપરેશન એપોલો હેઠળ અફઘાનિસ્તાનમાં...

તા. ૧૪મી માર્ચના રોજ ખૂબ જ પ્રેરણાદાયક દિવસે બ્રિટનની પાર્લામેન્ટ સામે ચોગાનમાં વિશ્વ વિખ્યાત પૂજનીય મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું યુકેના વડાપ્રધાન ડેવિડ કેમરન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનજીની ઉપસ્થિતીમાં ભારતના નાણા પ્રધાન શ્રી અરુણ જેટલીજીના...

આ ખૂબ જ જૂની કહેવત આજના જમાનામાં પણ એટલી જ સચોટ છે. અભણ કે ઓછું ભણેલા લોભીયાની શ્રેણીમાં હોય તે તો સમજી શકાય, પણ ભણેલા-ગણેલા, ઈંગ્લેન્ડ, કેનેડા અને અમેરિકામાં રહેતા લોકો ધૂતારાની ચુંગાલમાં ફસાય તે કાંઈ ઓછી નવાઈની વાત નથી.

દિલ્હીની ચૂંટણીમાં 'આમ આદમી પાર્ટી'ના વિજય બદલ અરવિંદ કેજરીવાલને શુભેચ્છાઓ. પાર્ટીએ આપેલા વચન મુજબ તેઅો નિષ્ઠાપૂર્વક સરકાર ચલાવવામાં સફળ થાય અને ટીકા-ટિપ્પણીઓથી દૂર રહેશે તેવી આશા. બાકી દિલ્હીની સરકાર ચલાવવાની ખૂબ જ અઘરી છે. કહેવત છે ને કે 'કહેવું...

ઉભરતા રાજકીય પક્ષ 'આમ આદમી પાર્ટી'એ દિલ્હીમાં શાનદાર જીત મેળવીને યુવા સરકાર બનાવી તે બદલ શ્રી અરવિંદ કેજરીવાલને ખુબ ખુબ અભિનંદન. ગત વર્ષે પણ 'આમ આદમી પાર્ટી'એ દિલ્હીમાં ૭૦માંથી ૨૮ બેઠકો મેળવીને દેશ અને દુનિયામાં હલચલ મચાવી હતી.

તમો લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ માટે ખૂબ જ મહેનત કરો છો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આટલો બધો પ્રયત્ન તમારા સિવાય કોઈએ કરેલ નથી. પેપરમાં પિટીશન લેવી અને મંત્રીઓને મળીને ગુજરાત - દિલ્હી મિટીંગ કરવી, દરેકને મળવું વગેરે માટે તમો જે સમય અને શક્તિ...

ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ જે દોર હાથમા લીધી છે તે ભારતના હીતમાં છે. દિલ્હી ભાજપના સિનીયર નેતાઓ ખુબજ ટુંકા પડયા છે. ભાજપના ઘરના ઝગડામાં મોદી સંગઠનાત્મક આયોજન કરવા માટે લાચાર જેવી પરિસ્થિતીમાં મુકાઈ ગયા હતા.

બીજા દેશોની સરખામણીએ બાળમૃત્યુના ઊંચા દરનો આંકડો, હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે જગ્યાનો અભાવ વગેરે બાબતોથી ભારતનું આરોગ્ય ખાતું ઘણા લાંબા સમયથી વગોવાયેલું છે. મે-૨૦૧૪માં શ્રી નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું એ પહેલાં પ્રવચનોમાં કહેલું...

પૂ. ગાંધીજીની છેલ્લા દિવસ ઉંમર હતી ૭૮ વર્ષ, ૩ મહિના અને ૨૭ દિવસ. પૂનાથી નાથુરામ ગોડસે, નારાયણ આપ્ટે અને વિષ્ણુ કરકે એમ ત્રણે જણાએ ગાંધીજીને વિંધિ નાખવાના પ્લાન સાથે દિલ્હીમાં ધામા નાંખ્યા હતા.

આજે યુવાનો કે યુવતીઅો કહે છે ભણેલા, શિક્ષિત યાને ડીગ્રીવાળા માણસો પરણતા નથી. કારણ કે એક તો નોકરી મળતી નથી અને મળે તો ૨૦થી ૨૫ હજાર પાઉન્ડ પગાર વર્ષે મળે. હવે તમે જ ગણતરી કરો કે એમાંથી ટેક્ષ, પેન્શન, નેશનલ ઈન્સ્યોરન્સ, રેલવેના ભાડા તથા પોકેટમની...

આતંકવાદીઓએ પેરીસમાં મેગેઝીનની ઓફિસ પર અને કેનેડાની સંસદ પર કરેલો હુમલો ખરેખર નિંદનીય છે. ચુસ્ત બંદોબસ્ત કરવો અત્યંત જરૂરી છે. કૂતરાની પૂંછડી હંમેશા વાંકી જ રહેવાની છે. હવે રહેમનજર રાખવાનું ભૂલી જાવ. જેવા સાથે તેવાની નીતિ અપનાવો.



to the free, weekly Gujarat Samachar email newsletter