ધામેચા પરિવારના હૈયે લોહાણા કોમ્યુનિટીનું હિત વસ્યું છે

તાજેતરમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા દુબઈ ખાતે ગ્લોબલ લોહાણા બિઝનેસ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો અહેવાલ રસપ્રદ અને માહિતીસભર લાગ્યો છે. યુકે, આફ્રિકા અને વિશ્વભરમાં લોહાણા કોમ્યુનિટી જે પ્રકારે બિઝનેસમાં સફળતા અને સખાવતોના...

વિગનિઝમ યુકેમાં સૌથી ઝડપે પ્રસારિત જીવનશૈલી આંદોલનોમાં એક છે.

પૃથ્વી ગ્રહ પર પ્રાણીઓ પ્રતિ ક્રુરતા અને માંસ ઉત્પાદનની વિનાશક અસર લાખો લોકોને વિગન ડાયેટ અપનાવવાની પ્રેરણા આપી રહેલ છે. આનો સૌથી ઝડપી વિકાસ યુવાન મહિલાઓમાં થયો છે. વર્ષ 2023માં લગભગ એક મિલિયન લોકોએ વિગન જીવનશૈલી અપનાવી હતી.

દેશ વિદ્યુત પાવરની ભારે અછતથી પીડાય છે. આપણી ભાવિ જરૂરિયાતો તેમજ પરદેશથી આવવા ઈચ્છતી કંપનીઓને પણ આ સવાલ અવરોધક લાગે છે. સૂર્યને દેવ ગણીને એને નમસ્કાર, પૂજા-પ્રાર્થનાઓ તો હજારો વર્ષોથી જોરશોરથી કરીએ છીએ, પરંતુ એણે અર્પણ કરેલી અપાર શક્તિનો ઉપયોગ...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી ૨૨ અોગસ્ટ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરે ૩થી ૫ દરમિયાન વાચક મિત્રો અને પત્ર લેખકોના સ્નેહમિલન અને પરિસંવાદનું આયોજન 'ગુજરાત સમાચાર' કાર્યાલય, કર્મયોગા હાઉસ, ૧૨ હોક્ષટન માર્કેટ, લંડન N1 6HW ખાતે કરવામાં આવ્યું...

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૧ ઓગસ્ટના અંકમાં 'પટેલોને અનામત' અંગેના સમાચાર વાંચીને જણાવવાનું કે ભારતમાં અનામત ખૂબ જ મોટું દુષણ છે. લગભગ મોટાભાગની કોમને અનામતનો લાભ મળી રહ્યો છે. વર્ષો પહેલા અનામતનો લાભ માત્ર પછાત જ્ઞાતિના લોકોને જમળતો હતો. પણ...

યુ.કે.માં ગુજરાતી તથા અન્ય ભાષાઓની પરીક્ષાઅોને ૨૦૧૬ની સાલમાં નાબુદ કરવાનો નિર્ધાર કર્યો છે. તેની પાછળનું મહત્વનું કારણ વર્ગોની અંદર વિદ્યાર્થીઓનો પુરતી સંખ્યાનો અભાવ છે. શાળાઓને ગુજરાતી ભાષા નિભાવવા માટે જંગી ખર્ચ ઉઠાવવો પડે તે એમની દ્રષ્ટીએ...

સરકાર આપણી પાસેથી વેરા ઉઘરાવીને એનએચએસની સેવાઅો પાછળ ગંજાવર ખર્ચ કરે છે. પરંતુ કમનસીબી એ છે કે દેશની જનતા પૈકી મોટા ભાગના લોકો એનએચએસની સેવાઅોથી નારાજ છે. દર ત્રણ દિવસે £૧ બિલિયનનો ખર્ચો કરતા એનએચએસના બજેટ અને ખર્ચા વિષે વિસ્તૃત સમાચાર 'ગુજરાત...

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી ૨૨ કે ૨૯ અોગસ્ટ, શનિવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન પત્ર લેખકોના પરિસંવાદનું આયોજન 'ગુજરાત સમાચાર' કાર્યાલય, કર્મયોગા હાઉસ, ૧૨ હોક્ષટન માર્કેટ, લંડન N1 6HW ખાતે કરવાનું આયોજન થઇ રહ્યું છે.

તા. ૧૧ જુલાઇનો "ગુજરાત સમાચાર"નો અંક વાંચ્યો. લંડનના રમણીય સ્થળે ૫ અોગષ્ટથી ૧૨ અોગષ્ટ દરમિયાન પૂ. રમેશભાઇ અોઝા (પૂ. ભાઇશ્રી)ની ભાગવત કથા થઇ રહી છે એ સમાચાર જાણી ખૂબ અાનંદ થયો. પૂ.ભાઇશ્રીના મુખે ભાગવતકથામાં શ્રી કૃષ્ણલીલાનું વર્ણન સાંભળવાનું...

આપણે હિન્દુઓ એક સાથે ત્રણ વર્ગ (૧) વંશીય લઘુમતીઓ, (૨) અશ્વેત અને (૩) એશિયન તરીકે વર્ગીકૃત થઈએ છીએ, પરંતુ માત્ર હિન્દુ તરીકે કદી વર્ગીકૃત થતા નથી. જેના ઘણાં જ ગેરફાયદા આપણને થાય છે.

સંકુચિત સમાજના પુરૂષોએ વિધવાઅો વિરુદ્ધ સદીઓથી જે કાયદાઓ ઘડ્યા છે તેઓ ધિક્કારને પાત્ર છે. જે માએ તેમને જન્મ આપ્યો, બહેને રક્ષા બાંધી, લગ્ન પછી જે સ્ત્રીએ સુખ અને વંશ વધાર્યો તે જ સ્ત્રીઓ જ્યારે વિધવા થઈ ત્યારે સમાજના કહેવાતા કડક કાયદાઓએ તેઓના...

આજથી બરાબર ૩૯ વર્ષ પહેલા તારીખ ૨૬ જૂન ૧૯૭૬ના રોજ ભારતમાં લોકશાહીને પથારીવશ કરીને ઇમરજન્સીનું શાસન લાદવામાં આવ્યું હતું. બન્યું એવું હતું કે રાયબરેલીથી ચૂંટાયેલા શ્રીમતી ઇન્દિરા ગાંધી સામે તેમના હરીફ રાજનારાયણે ચૂંટણીમાં ગેરરીતિનો કેસ માંડેલો. તે...



to the free, weekly Gujarat Samachar email newsletter