
ભવનના વાઈસ ચેરમેન ડો. જહોન મારના પત્ની વેન્ડી મારનું ૭ જૂનને સોમવારે નિધન થયું હતું. તેઓ ૧૯૭૩માં ભવનની શરૂઆત થઈ ત્યારથી તેની સાથે સંકળાયેલા હતા. તેઓ ભવનની...
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO–UK) દ્વારા હેરોના બ્લુ રૂમ ખાતે ગુજરાતના 65મા સ્થાપના દિનની સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે ભવ્ય અને શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ગુજરાતી ડાયસ્પોરા, રાજકારણીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને...
હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકેના HEF Launchpad 2025 થકી 30 એપ્રિલે હીથ્રો મેરીઓટ ખાતે લેન્ડમાર્ક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં દેશભરના એન્ટ્રેપ્રીન્યોર્સ, ઈન્વેસ્ટર્સ અને ચેઈન્જમેકર્સ એકત્ર થયા હતા. HEF UKના સીઈઓ કે. શંકર, વાઈસ પ્રેસિડેન્ટ...
ભવનના વાઈસ ચેરમેન ડો. જહોન મારના પત્ની વેન્ડી મારનું ૭ જૂનને સોમવારે નિધન થયું હતું. તેઓ ૧૯૭૩માં ભવનની શરૂઆત થઈ ત્યારથી તેની સાથે સંકળાયેલા હતા. તેઓ ભવનની...
• તનમનને તરોતાજા કરતો હિન્દી ફિલ્મ ગીતો અને રમૂજની છોળો ઉડાડતો ઝૂમ કાર્યક્રમ - વિખ્યાત કલાકાર મહેશ ગઢવી-નીતુ ગઢવી અને હાસ્ય કલાકાર દિનકર મહેતાને માણો તા.૧૭ જુલાઇ, શનિવારે ૪થી૬NCGO નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ, યુકે. અને "ગુજરાત સમાચાર-Asian...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપૂર ખાતે બિરાજમાન છે. ૧૨ જુલાઈને સોમવારે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં રથયાત્રા ઉત્સવની ઉજવણી...
અમદાવાદ સ્થિત ચિન્મય મિશન સંસ્થા દ્વારા પરમધામ ખાતે ૧૨મી જુલાઈ, સોમવારે અષાઢી બીજનો ઉત્સવ શ્રી જગન્નાથજીની પૂજા, રથયાત્રા અને વૃક્ષપૂજન સાથે ઊજવવામાં આવશે.
નેપાળમાં કોરોના વાઈરસનું સંક્રમણ અને તેને લીધે મૃત્યુની સંખ્યા વધી હતી અને તેમાં ડેલ્ટા વેરિઅન્ટને લીધે વધારો થયો હતો. યુકેની BAPS સ્વામીનારાયણ સંસ્થાએ...
લેન્કેશાયરના પ્રેસ્ટન ખાતે સુપ્રસિધ્ધ ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન સંચાલિત હિન્દુ મંદિર દ્વારા ૨૬ જૂને ભજન સંમેલનનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં...
કેલિફોર્નિયાના સાન જોસ સ્થિત સુખમ સંસ્થાએ ૨૦ જૂને જાહેરાત કરી હતી કે તે અલ્ઝાઈમર્સ એસોસિએશન સાથે સહયોગ કરીને ભારતીય અમેરિકન કોમ્યુનિટીને ડિમેન્શિયા સંબંધિત સંભાળ અને સહાય વિશે જાગ્રતિ કેળવશે. આ અંગે બન્ને સંસ્થા વચ્ચે બે વર્ષના સહયોગની સમજૂતી...
• ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા વેબીનાર - પહેલી જુલાઈ, ૨૦૨૧ને ગુરુવારે ગુજરાતી અખબારી પત્રકારત્વ ૨૦૦ મા વર્ષમાં શુભ પ્રવેશ કરશે. આ ઐતિહાસિક અને સીમાચિહ્નરૃપ ઘટનાને આવકારવા માટે ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ...