
ગયા વર્ષે કોરોના મહામારીના પડકારો હોવા છતાં વર્લ્ડ જ્યૂઈશ રિલીફની ફંડરેઝિંગ આવક તેની અગાઉના વર્ષ કરતાં ૧૩ ટકા વધીને ૭.૨ મિલિયન પાઉન્ડ થઈ હતી. સંસ્થાના...
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO–UK) દ્વારા હેરોના બ્લુ રૂમ ખાતે ગુજરાતના 65મા સ્થાપના દિનની સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે ભવ્ય અને શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ગુજરાતી ડાયસ્પોરા, રાજકારણીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને...
હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકેના HEF Launchpad 2025 થકી 30 એપ્રિલે હીથ્રો મેરીઓટ ખાતે લેન્ડમાર્ક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં દેશભરના એન્ટ્રેપ્રીન્યોર્સ, ઈન્વેસ્ટર્સ અને ચેઈન્જમેકર્સ એકત્ર થયા હતા. HEF UKના સીઈઓ કે. શંકર, વાઈસ પ્રેસિડેન્ટ...
ગયા વર્ષે કોરોના મહામારીના પડકારો હોવા છતાં વર્લ્ડ જ્યૂઈશ રિલીફની ફંડરેઝિંગ આવક તેની અગાઉના વર્ષ કરતાં ૧૩ ટકા વધીને ૭.૨ મિલિયન પાઉન્ડ થઈ હતી. સંસ્થાના...
બડી દેર ભયી નંદલાલા, તેરી રાહ તકે બ્રીજવાલા…" ના સૂરોએ અઢાર મહિનાના લોકડાઉન /બંદીવાસની બેડીઓ તોડી. આંગણે ઉમંગનો અવસર આવ્યો. નવનાતીઓએ ભગવાન શ્રી કૃષ્ણનો...
• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા વિશેષ સ્મૃતિ પદયાત્રા - પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દિ ઉજવણીના ભાગરૂપે અને પ.પૂ. મહંત સ્વામી મહારાજની ૮૮મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે લંડનના કેટલાંક ઐતિહાસિક સ્થળોને આવરી લેતી ઈસલિંગ્ટનથી નીસડન મંદિર...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૧૩ સપ્ટેમ્બરે પૂ. મહંત સ્વામીનો તારીખ પ્રમાણે ૮૮મો જન્મદિન હતો. તેમનો...
ચિન્મય મિશનના અમદાવાદ સ્થિત પરમધામ મંદિરે ૧૦થી ૧૯ સપ્ટેમ્બર - દસ દિવસના ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવનો આરંભ ૧૦ સપ્ટેમ્બરે - શુક્રવારે ગણેશચતુર્થીના...
દાન-તપ-સેવા-જીવદયા-ક્ષમાપનાની મહત્તા અને આત્મ શુધ્ધિનો માર્ગ દર્શાવતા પ્રભુ મહાવીરના સંદેશાને આત્મસાત્ કરી રહ્યા છે જૈન સમાજના સાત યુવાનોની ટીમ. પર્યુષણ...
પશ્ચિમ લંડનમાં આવેલા લંડન સેવાશ્રમ સંઘના સ્થાપક સ્વામી નિર્લિપ્તાનંદજીના અવસાન બાદ ભારત સેવાશ્રમ સંઘ, ન્યૂજર્સી બ્રાન્ચના ભૂતપૂર્વ હેડ સ્વામી અમરનાથાનંદે...
• વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન તા.૨૯.૭.૨૧ને ગુરુવારથી ફરી ખૂલ્લું મૂકાયું છે. વિશ્વ હિંદુ પરિષદ માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે.સંપર્કઃ મુકેશ પટેલ - 07895401011
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીએ ભૂજ ખાતે નિર્માણ પામનારા નવા શિખરબદ્ધBAPS શ્રી સ્વામીનારાયણ...
૨૨ ઓગસ્ટને રવિવારે હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા કાર્ડિફમાં સનાતન મંદિર કોમ્યુનિટી સેન્ટર ખાતે આર્મ્ડ ફોર્સીસના મેમ્બર્સ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં...