એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ કોમ્યુનિટીઓ દિવાળી ઊજવણીમાં સામેલ થઈ

એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે કોમ્યુનિટીઓના લોકો પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી કરવા એકત્ર થવા સાથે એકતાની ભાવના મજબૂત બની હતી. કાઉન્સિલર તુષાર કુમાર અને કાઉન્સિલર પરવીન રાનીના સમર્પિત પ્રયાસો સાથે એલ્સ્ટ્રી...

ભવનમાં નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક મંચન

ભવન અને એપિક ટાઈમલેસ પ્રોડક્શન વચ્ચે સહયોગ થકી ભારતના શાશ્વત મહાકાવ્ય  રામાયણની મંત્રમુગ્ધ કરી દેનારી નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક સફળતા સ્વરૂપે જીવંત મંચન શનિવાર 18 ઓક્ટોબરે ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જકડી રાખતાં...

કેટલાંક લોકો લોકલ ગવર્નમેન્ટની નવી પહેલ હોવાનું જણાવીને ઘરે ઘરે જઈને માસ્કનું વિતરણ કરે છે. તેઓ આ માસ્ક બરાબર ફીટ થાય છે કે નહીં તે જોવા માટે હંમેશા લોકોને માસ્ક પહેરવાનું કહે છે. તેમાં કેમિકલ્સનો ડોઝ હોય છે. તેનાથી તમે બેહોશ થઈ જશો. તમે બેભાન...

•  બ્રહ્માકુમારીઝ વર્લ્ડ સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી (યુકે) દ્વારા વિશ્વ શાંતિ માટે યોગ સાધનાનું તા.૧૯.૧૨.૨૦૨૧ને રવિવારે સાંજે ૬.૩૦ (યુકે ટાઈમ) વર્ચ્યુઅલ માધ્યમ ( Zoom ID 990 9901 2708- PASSCODE – peace) થી આયોજન કરાયું છે.  તેમાં ભારતથી ડો. શાંતનુ...

પાદરાના ચાણસદ ગામે બીએપીએસ પ્રાયોજિત દીક્ષા મહોત્સવના દ્વિતીય દિવસે ૫૫ યુવાનોએ પાર્ષદ દીક્ષા ગ્રહણ કરી હતી. પૂ. મહંત સ્વામી મહારાજે સ્વહસ્તે ૫૫ નવયુવાનોને...

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના રોડશો માટે ૪૦ સભ્યના પ્રતિનિધિ મંડળ સાથે દુબઇની મુલાકાત માટે ગયા હતા. તે દરમિયાન પ્રતિનિધિમંડળે...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે બિરાજમાન છે. ચાણસદમાં યોજાયેલા પૂ. પ્રમુખ સ્વામી જન્મજયંતી શતાબ્દિ મહોત્સવમાં પૂ....

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ખાતે શ્રદ્ધાળુઓ, સભ્યો અને વોલન્ટિયર્સની મદદતી મહત્ત્વના સુધારા કરાયા છે.. શિવાજી હોલઃ શિવાજી હોલના બે રૂમના રૂફમાં લીકેજ હતું અને તેને લીધે રૂમોમાં ખૂબ ભેજ આવતો હતો. રૂમોને રિપેર કરાયા છે અને કલર કરીને તેમાં નવી કારપેટ્સ...

• ઝૂમ પર ‘ભજનસંધ્યા’માં જોડાઓ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (NCGO), ગુજરાતી કલ્ચરલ સોસાયટી-બ્રાયટન (GCS) તથા ગુજરાત સમાચાર-એશિયન વોઇસના સંયુક્ત ઉપક્રમે શુક્રવાર તા.૧૦ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ સાંજે ૭.૩૦થી "ભજન સંધ્યા"નો કાર્યક્રમ ઝૂમ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ વડોદરાના અટલાદરા ખાતે બિરાજમાન છે. તેઓ ૨જીએ ગોંડલથી રાજકોટ ગયા હતા અને ત્યાંથી વિચરણ માટે વડોદરાના...



to the free, weekly Gujarat Samachar email newsletter