
યુનાઈટેડ કિંગ્ડમ કમિટી ફોર UNICEF (UNICEF UK) દ્વારા સતીષ દાસાણીની તેના ચેરમેન તરીકે તાત્કાલિક અસરથી નિમણુંક કરવામાં આવી હતી.બોર્ડ અને સિનિયર લીડરશીપની...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
આ વર્ષની શરૂઆતમાં કોમ્યુનિટી ફંડરેઈઝરમાં એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું હતું. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશાના પ્રતિનિધિઓએ કેન્ટનમાં સેન્ટ લ્યૂક્સ હોસ્પિસની મુલાકાત લીધી...
યુનાઈટેડ કિંગ્ડમ કમિટી ફોર UNICEF (UNICEF UK) દ્વારા સતીષ દાસાણીની તેના ચેરમેન તરીકે તાત્કાલિક અસરથી નિમણુંક કરવામાં આવી હતી.બોર્ડ અને સિનિયર લીડરશીપની...
વૈષ્ણવાચાર્ય પ.પૂ. વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા વડોદરા શહેરને રૂ. ૧.૨૮ કરોડના ખર્ચે કોવિડ - ૧૯ દર્દીઓની સારવારમાં...
શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે ૧ એપ્રિલથી શરૂ થયેલું વેક્સિનેશન સેન્ટર અમદાવાદના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વ્યસ્ત વેક્સિન સેન્ટર છે. ત્યાં દરરોજ ૭૦૦થી...
• બ્રહ્માકુમારીઝ યુકે - ઓનલાઇન ઝૂમ ઇવેન્ટસમગ્ર વિશ્વ એક પરિવાર છે તેથી કહેવાય છે કે વસુધૈવ કુટુમ્બકમ, તો આવો આપણે વિશ્વશાંતિ માટે એક કલાક યોગ સાધના કરીએ. તેની સાથે અનુભવી યોગીઓના પ્રેરણાદાયી અનુભવોનો લાભ મેળવીએ. દર મહિને ત્રીજા રવિવારે ઝૂમના...
દેશમાં વધી ગયેલી કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા ભારતની સરકારને ઓક્સિજન પૂરવઠો અને અન્ય ઈમરજન્સી સહાયની જરૂ પડી રહી છે. ત્યારે યુએઈમાં આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર સહિત દુનિયાભરના દાતા તેને મદદ પહોંચાડી રહ્યા છે.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPSશ્રી સ્વામીનારાયણ સંસ્થા દ્વારા દેશમાં કોવિડ - ૧૯થી પીડાતા લોકો માટે...
• બ્રહ્માકુમારીઝ યુકે - રાજયોગ કોર્સ ઓનલાઇન ગુજરાતીમાંબ્રહ્માકુમારીઝ યુકે દ્વારા ગુજરાતીમાં રાજયોગના સાત દિવસના ઓનલાઈન કોર્સનું તા.૮.૫.૨૧ને શનિવારથી તા.૧૪.૫.૨૧ને શુક્રવાર સુધી આયોજન કરાયું છે. તેમાં દરરોજ એક સેશન રહેશે. તેનો સમય સવારે ૧૦થી ૧૧.૩૦...
હાલ ભારતમાં કોવિડનો કોપ ભારે ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે જેના ખપ્પરમાં નાના-મોટાનો ભોગ લેવાઇ રહ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને ઓકસિજનની ભારે અછત વરતાઇ રહી છે. આ કટોકટીમાં સવિશેષ ગુજરાતના ગામડાઓ સુધી આ સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ...
જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાનશ્રી મહાવીર સ્વામીની ૨૬૨૦મી જન્મ જયંતી તા. ૨૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ દેશ-વિદેશમાં જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં ત્યાં આજની કોરોના...