NCGO–UK દ્વારા ગુજરાતના 65મા સ્થાપના દિનની ભવ્ય ઊજવણી

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO–UK) દ્વારા હેરોના બ્લુ રૂમ ખાતે ગુજરાતના 65મા સ્થાપના દિનની સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે ભવ્ય અને શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ગુજરાતી ડાયસ્પોરા, રાજકારણીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને...

HEF Launchpad 2025 યુકેના હિન્દુ એન્ટ્રેપ્રીન્યોર્સને સશક્ત બનાવશે

હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકેના HEF Launchpad 2025 થકી 30 એપ્રિલે હીથ્રો મેરીઓટ ખાતે લેન્ડમાર્ક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં દેશભરના એન્ટ્રેપ્રીન્યોર્સ, ઈન્વેસ્ટર્સ અને ચેઈન્જમેકર્સ એકત્ર થયા હતા. HEF UKના સીઈઓ કે. શંકર, વાઈસ પ્રેસિડેન્ટ...

બ્રિટનની ૩૨ જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ ધરાવતી અગ્રણી સંસ્થા ‘વન જૈન’ દ્વારા ૧૦ જાન્યુઆરીને રવિવારે ગુજરાતી ભાષી સમાજ માટે એક સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું. તેમાં કોવિડનાં ભયસ્થાનો અને નવી વેક્સિનથી થતાં ફાયદા વિશે માહિતી આપવામાં...

૭ જુલાઈ ૧૯૭૦ના રોજ ફ્રાન્સમાં સ્ટોપેજ દરમિયાન પૂ. યોગીજી મહારાજે પૂ. પ્રમુખ સ્વામી મહારાજને તેમના વતી યુરોપની ભૂમિ પર પગલાં પાડવા વિનંતી કરી હતી. પૂ. પ્રમુખ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીએ ૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણ સભાને સંબોધન કર્યું હતું. તે પ્રસંગે...

ચાર દાયકાથી બાળકોથી માંડીને વૃદ્ધો માટેની વિવિધ પ્રવૃત્તિઓથી ધબકતું ચિન્મય મિશન અમદાવાદનું પરમધામ મંદિર તેના નવનિર્માણનાં ચાર વર્ષ પૂરાં કરી રહ્યું છે ત્યારે પાટોત્સવની ઉજવણીની તૈયારીઓ જોશભેર ચાલી રહી છે. દર વર્ષે આ ઉત્સવમાં પ્રભાતફેરી, પૂજા,...

નીસડન ટેમ્પલ તરીકે જાણીતા અને બ્રેન્ટફિલ્ડ રોડ પર આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર યુકેને વિશિષ્ટ રીતે ગુજરાતી ભાષા શીખવવા માટે ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ...

સેન્ટ્રલ લંડનમાં હોમલેસને ભોજન પૂરું પાડવા માટે ઈલેક્ટ્રિક ફૂડ વાન માટે નાણાં એકત્ર કરવાના વિચારની સાથે તે દિશામાં કામગીરી શરૂ થઈ. જોકે, આ વિચાર આવ્યો...

નીસડન ટેમ્પલ તરીકે જાણીતું BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર જ્યાં આવેલું છે તે નોર્થ વેસ્ટ લંડનમાં મેડો ગાર્થ રોડના પૂર્વ ભાગને મંદિરના પ્રેરક પૂ. પ્રમુખ સ્વામી...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશવિદેશના BAPSમંદિરોના...

આ વર્ષે સ્વામી વિવેકાનંદજીની ૧૫૯મી જન્મજયંતીને ચિન્મય મિશનના યુવા કેન્દ્ર દ્વારા ઓનલાઇન રાષ્ટ્રીય યુવા સંમેલન તરીકે ઊજવવામાં આવશે. વિવેકાનંદજી, શ્રીમદ્...

કોરોના અને નવા કોરોના સ્ટ્રેઇનની મહામારીથી યુ.કે.ભરના શહેરો, નગરોમાં લોકડાઉનની પરિસ્થિતિ પ્રવર્તે છે. ક્રિસમસ કે ૨૦૨૧ને વધાવતી ન્યૂયરની સહપરિવાર ઉજવણી...



to the free, weekly Gujarat Samachar email newsletter