- 17 Nov 2021

શનિવાર ૧૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ એઇલ્સબરીના "ડિસ્કવર બક્સ મ્યુઝીમ" ખાતે ભવ્ય દિવાળી કાર્યક્રમનું આયોજન બપોરના ૧૨ થી ૫ કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ૫૦૦ જેટલા...
એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે કોમ્યુનિટીઓના લોકો પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી કરવા એકત્ર થવા સાથે એકતાની ભાવના મજબૂત બની હતી. કાઉન્સિલર તુષાર કુમાર અને કાઉન્સિલર પરવીન રાનીના સમર્પિત પ્રયાસો સાથે એલ્સ્ટ્રી...
ભવન અને એપિક ટાઈમલેસ પ્રોડક્શન વચ્ચે સહયોગ થકી ભારતના શાશ્વત મહાકાવ્ય રામાયણની મંત્રમુગ્ધ કરી દેનારી નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક સફળતા સ્વરૂપે જીવંત મંચન શનિવાર 18 ઓક્ટોબરે ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જકડી રાખતાં...

શનિવાર ૧૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ એઇલ્સબરીના "ડિસ્કવર બક્સ મ્યુઝીમ" ખાતે ભવ્ય દિવાળી કાર્યક્રમનું આયોજન બપોરના ૧૨ થી ૫ કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ૫૦૦ જેટલા...

અગાઉ ૮ વર્ષથી પથારીવશ રહેલા યુકેના ૬૫ વર્ષીય સેલ્મા હાર્બ શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે ૯ કલાક લાંબી સ્પાઈન સર્જરી કરાવ્યા બાદ સીધા ઉભા રહી શકે અને ચાલી...

નૂતન વર્ષને વધાવી લેતા લંડન ખાતેના સ્વામીનારાયણ મંદિરમાં પણ રવિવારે ખાસ ઉજવણી થઈ હતી. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ આ પ્રસંગે...

અબુધાબીમાં હિન્દુ મંદિર - BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની ‘પ્રથમ શિલા સ્થાપન સપ્તાહનો’ મંગળવારે પ્રારંભ થયો હતો. તેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય...

હિંદુ સ્વયંસેવક સંઘ (HSS)ના ચેપ્ટર્સ દ્વારા ૧થી ૭ નવેમ્બર દરમિયાન દેશભરમાં યુકે પાર્લામેન્ટ વીકની ઉજવણીમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. તેમાં...
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે તા. ૧૮ નવેમ્બરને ગુરુવારે બપોરે ૧થી ૪ દરમિયાન તુલસી વિવાહનું આયોજન કરાયું છે. આરતી બાદ અલ્પાહારની વ્યવસ્થા છે. સેન્ટર ખાતે ૧૬ નવેમ્બરથી લેડીઝ સત્સંગ ફરી શરૂ કરાયો છે. સમય –...

૭ નવેમ્બરે વોટફર્ડ નજીક આવેલા ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ મંદિર ખાતે પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરવા ઉપસ્થિત હજારો લોકો સાથે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ ગોંડલ ખાતે બિરાજમાન છે. ૧૪ નવેમ્બરે પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં પ્રબોધિની એકાદશીની ઉજવણી કરવામાં...

કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તેમનાં જીવન ઉપર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી લિખિત ગ્રંથ 'સાધુતાની...