- 12 Jan 2022

૧ જાન્યુઆરી, ૨૦૨૨ને નવા વર્ષે યોજાયેલી ઓનલાઈન પારિવારિક શતાબ્દી મહાપૂજામાં ૨,૪૦૦થી વધુ પરિવારો જોડાયા હતા. BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડનના રેસિડેન્ટ...
વડતાલમાં નવ્ય અને કલાત્મક ‘વડતાલધામ સર્કલ’નું સોમવારે લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ રમણભાઈ સોલંકી તથા કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે આ સર્કલ જાહેર જનતા માટે ખુલ્લું...
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ વર્ષ 2025ના અકાદમી એવોર્ડથી સન્માનિત કરાયા છે.

૧ જાન્યુઆરી, ૨૦૨૨ને નવા વર્ષે યોજાયેલી ઓનલાઈન પારિવારિક શતાબ્દી મહાપૂજામાં ૨,૪૦૦થી વધુ પરિવારો જોડાયા હતા. BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડનના રેસિડેન્ટ...
• સંગમ ૨૧૦ બર્ન્ટ ઓક બ્રોડવે, એજવેર, મીડલસેક્સ HA8 OAP ખાતે તા.૧૮.૧.૨૨ને મંગળવારે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન ફૂડ બેંકનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8962 7062

પ. પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય તરીકે વિદેશમાં તેમના પ્રથમ વિચરણનો પ્રારંભ કરવા શનિવાર ૨૦ નવેમ્બર...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે બિરાજમાન છે. અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે તેમની પ્રાતઃપૂજાનો...

નવનાત વણિક એસોસિએશને સમાજના ગ્રેજ્યુએટ થયેલ દિકરા-દિકરીઓના સન્માનનો એક શાનદાર સમારોહ રવિવાર તા.૧૨ ડીસેમ્બર ૨૦૨૧ના રોજ હેઝમાં નવનાત ભવનમાં યોજ્યો હતો જેના...

ઓર્ગન ડોનેશન વિશે જાગ્રતિ લાવવામાં મદદરૂપ થવા માટે યોજાયેલી નેશનલ આર્ટ્સ કોમ્પિટિશન ‘Bringing Light Into Life’માં ૯ વર્ષીય નીયા વિજેતા બની હતી. આ નવતર...

અનુપમ મિશન-યુકેએ બકિંગહામશાયરના ડેનહામ ખાતેની જમીન પર અત્યાધુનિક ક્રિમેટોરિયમ - સ્મશાનગૃહના નિર્માણ મુદ્દે સીમાચિહ્ન પ્લાનિંગ અપીલમાં વિજય પ્રાપ્ત કર્યો...