આદિ શંકરાચાર્યે અનેક શંકાઓને દૂર કરી સનાતન ધર્મની ધ્વજા ફરકાવી હતીઃ શાહ

આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ થયું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર ડો. ગૌતમભાઇ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકરાચાર્યના સંસ્કૃત...

ટેક્સાસ હિન્દુ કેમ્પસાઈટ ખાતે એકતા, સેવા અને સાંસ્કૃતિક સાતત્યનું વિઝન

એકતા, સેવા અને સાંસ્કૃતિક સાતત્યતાના સહભાગી વિઝનને દર્શાવતા હ્યુસ્ટનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે નવા ઉદ્ઘાટન કરાયેલા ટેક્સાસ હિન્દુ કેમ્પસાઈટ ખાતે હ્યુસ્ટનમાં 40થી વધુ હિન્દુ મંદિર અને સંસ્થાઓની છત્રસંસ્થા હિન્દુઝ ઓફ ગ્રેટર હ્યુસ્ટન સાથે...

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ખાતે શ્રદ્ધાળુઓ, સભ્યો અને વોલન્ટિયર્સની મદદતી મહત્ત્વના સુધારા કરાયા છે.. શિવાજી હોલઃ શિવાજી હોલના બે રૂમના રૂફમાં લીકેજ હતું અને તેને લીધે રૂમોમાં ખૂબ ભેજ આવતો હતો. રૂમોને રિપેર કરાયા છે અને કલર કરીને તેમાં નવી કારપેટ્સ...

• ઝૂમ પર ‘ભજનસંધ્યા’માં જોડાઓ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (NCGO), ગુજરાતી કલ્ચરલ સોસાયટી-બ્રાયટન (GCS) તથા ગુજરાત સમાચાર-એશિયન વોઇસના સંયુક્ત ઉપક્રમે શુક્રવાર તા.૧૦ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ સાંજે ૭.૩૦થી "ભજન સંધ્યા"નો કાર્યક્રમ ઝૂમ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ વડોદરાના અટલાદરા ખાતે બિરાજમાન છે. તેઓ ૨જીએ ગોંડલથી રાજકોટ ગયા હતા અને ત્યાંથી વિચરણ માટે વડોદરાના...

ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું...

લેસ્ટરમાં જંગલ ક્લબ ખાતે ૧૪ નવેમ્બરને રવિવારે જલારામ મંદિર, લેસ્ટરની ઓર્ગન ડોનર ટીમે જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતી નિમિત્તે વિવિધ મનોરંજન પર્ફોર્મન્સીસના માધ્યમથી તેમને સાંસ્કૃતિક કાર્યક્રમના સ્વરૂપે અંજલિ અર્પી હતી.se

હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB) એ ત્રીજી નવેમ્બરે હાઉસ ઓફ કોમન્સ ખાતે પાર્લામેન્ટરી હોસ્ટ બોબ બ્લેકમેન (MP) અને લોર્ડ નવનીત ધોળકિયા સાથે ૨૦મા દિવાળી ઈવેન્ટની...

ઈન્ડિયન સોસાયટી ઓફ સાઉથ વેસ્ટ વેલ્સ (ISSW) યુકે દ્વારા ૬ નવેમ્બરને શનિવારે ગાલા ડીનર દિવાળીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ISSWના સભ્યો/ટ્રસ્ટીઓએ BAPIO વેલ્સ (બ્રિટિશ...

• ભારતીય રાજદૂતને મળવાની NCGOની માગNCGO એ છેલ્લાં બે વર્ષ દરમિયાન યુકેના ગુજરાતીઓને વિઝા, પાસપોર્ટ, ઓસીઆઈ વગેરે સેવામાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે યુકેમાં ભારતના રાજદૂતને મળવાની માગ કરી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજી ઓડેદરાએ ગુજરાત સમાચાર...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ ગોંડલ ખાતે બિરાજમાન છે. તેમણે ગોંડલમાં BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિરના નવા મકાનનું તેમજ નવનિર્મિત...



to the free, weekly Gujarat Samachar email newsletter