
અગાઉ ૮ વર્ષથી પથારીવશ રહેલા યુકેના ૬૫ વર્ષીય સેલ્મા હાર્બ શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે ૯ કલાક લાંબી સ્પાઈન સર્જરી કરાવ્યા બાદ સીધા ઉભા રહી શકે અને ચાલી...
વડતાલમાં નવ્ય અને કલાત્મક ‘વડતાલધામ સર્કલ’નું સોમવારે લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ રમણભાઈ સોલંકી તથા કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે આ સર્કલ જાહેર જનતા માટે ખુલ્લું...
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ વર્ષ 2025ના અકાદમી એવોર્ડથી સન્માનિત કરાયા છે.

અગાઉ ૮ વર્ષથી પથારીવશ રહેલા યુકેના ૬૫ વર્ષીય સેલ્મા હાર્બ શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે ૯ કલાક લાંબી સ્પાઈન સર્જરી કરાવ્યા બાદ સીધા ઉભા રહી શકે અને ચાલી...

નૂતન વર્ષને વધાવી લેતા લંડન ખાતેના સ્વામીનારાયણ મંદિરમાં પણ રવિવારે ખાસ ઉજવણી થઈ હતી. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ આ પ્રસંગે...

અબુધાબીમાં હિન્દુ મંદિર - BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની ‘પ્રથમ શિલા સ્થાપન સપ્તાહનો’ મંગળવારે પ્રારંભ થયો હતો. તેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય...

હિંદુ સ્વયંસેવક સંઘ (HSS)ના ચેપ્ટર્સ દ્વારા ૧થી ૭ નવેમ્બર દરમિયાન દેશભરમાં યુકે પાર્લામેન્ટ વીકની ઉજવણીમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. તેમાં...
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે તા. ૧૮ નવેમ્બરને ગુરુવારે બપોરે ૧થી ૪ દરમિયાન તુલસી વિવાહનું આયોજન કરાયું છે. આરતી બાદ અલ્પાહારની વ્યવસ્થા છે. સેન્ટર ખાતે ૧૬ નવેમ્બરથી લેડીઝ સત્સંગ ફરી શરૂ કરાયો છે. સમય –...

૭ નવેમ્બરે વોટફર્ડ નજીક આવેલા ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ મંદિર ખાતે પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરવા ઉપસ્થિત હજારો લોકો સાથે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ ગોંડલ ખાતે બિરાજમાન છે. ૧૪ નવેમ્બરે પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં પ્રબોધિની એકાદશીની ઉજવણી કરવામાં...

કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તેમનાં જીવન ઉપર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી લિખિત ગ્રંથ 'સાધુતાની...

શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના પરિસરમાં આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી દીપાવલિ...

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જૈન નેટવર્કના નેજા હેઠળ નોર્થ વેસ્ટ લંડનના કોલીન્ડલ સ્ટેશન નજીક બની રહેલ ભવ્ય જૈન સેન્ટરની ૨૭ ઓક્ટોબર, બુધવારના...