
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. નેનપૂરમાં દીપાવલિ પર્વની ઉજવણી પૂ.મહંત સ્વામીની નિશ્રામાં કરવામાં આવી...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
આ વર્ષની શરૂઆતમાં કોમ્યુનિટી ફંડરેઈઝરમાં એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું હતું. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશાના પ્રતિનિધિઓએ કેન્ટનમાં સેન્ટ લ્યૂક્સ હોસ્પિસની મુલાકાત લીધી...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. નેનપૂરમાં દીપાવલિ પર્વની ઉજવણી પૂ.મહંત સ્વામીની નિશ્રામાં કરવામાં આવી...
કેન્યામાં બનતો ટ્રોપિકલ હીટ બ્રાન્ડ ચેવડો વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ ચેવડો યુકેમાં દરેક જાણીતી એશિયન ગ્રોસરી દુકાનોમાં પણ ઉપલબ્ધ છે. આ ચેવડો ખરીદો અને મેળવો...
• ચિન્મય મિશન – દીપાવલી ઉત્સવચિન્મય મિશન અમદાવાદના પરમધામ ખાતે ૧૩મી નવેમ્બરે ધનતેરસથી દીપાવલીના ઉત્સવની શરૂઆત થશે. વહેલી સવારે ૬.૩૦થી ૭.૩૦ દરમિયાન ધન્વંતરી હવન થશે અને સાંજે સાડા છ વાગ્યાથી ધનલક્ષ્મી પૂજા થશે. આ પૂજાવિધિનું જીવંત પ્રસારણ સંસ્થાના...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તાજેતરમાં પૂ. મહંત સ્વામીએ બીએપીએસ દ્વારા આયોજીત સત્સંગ દીક્ષા કાર્યકર...
૪થી નવેમ્બરને બુધવારે બાર્નેટમાં ખાસ અતિથિ થેરેસા વિલિયર્સ MPની ઉપસ્થિતિમાં તદ્દન નવા, પર્પઝ બિલ્ટ નર્સરી બ્રાઈટ લીટલ સ્ટાર્સ નર્સરીનું સત્તાવાર ઓપનીંગ...
• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ૧૧૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD ખાતે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીના કાર્યક્રમો - તા.૧૧.૧૧.૨૦ને બુધવારે રમા એકાદશી - સાંજે ૭ સંધ્યા આરતી અને કિર્તન ભજન – તા.૧૨ ગુરુવાર ધનતેરસ – સાંજે ૬.૩૦ ધનપૂજન અને...
તા. ૩૧ ઓકટોબરને શરદપૂર્ણિમાના શુભ દિને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય અને શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના...
૩૦ અને ૩૧ ઓક્ટોબરે યુકે અને દુનિયાભરમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પવિત્ર મેટાલીક મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ મહોત્સવ યોજાયો હતો. ગુણાતીતાનંદ સ્વામીની...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીએ શરદપૂનમના દિવસે ૩૧ ઓક્ટોબરને શનિવારે સવારે પૂ. ગુણાતીતાનંદ...
હિંદુ કાઉન્સિલ બ્રેન્ટની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોએ ૨૪ ઓક્ટોબરને રવિવારે અંબા માની આરતી ઉતારી હતી. આ પ્રસંગે અશ્વિનભાઈ ગલોરિયા (ચેરમેન), મનુભાઈ મકવાણા (સેક્રેટરી), મહેન્દ્રભાઈ...