વડતાલમાં મંદિરની પ્રતિકૃતિરૂપ સર્કલનું લોકાર્પણ

વડતાલમાં નવ્ય અને કલાત્મક ‘વડતાલધામ સર્કલ’નું સોમવારે લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ રમણભાઈ સોલંકી તથા કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે આ સર્કલ જાહેર જનતા માટે ખુલ્લું...

બીએપીએસના વિદ્વાન સંત ભદ્રેશદાસ સ્વામી રચિત બ્રહ્મઘોષ ગ્રંથને સાહિત્ય અકાદમી એવોર્ડ

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ વર્ષ 2025ના અકાદમી એવોર્ડથી સન્માનિત કરાયા છે.

લેસ્ટરના પ્રવેશદ્વારે નારબરો રોડ પર ભવ્ય જલિયાન પાઘડીનાં દર્શન સાથે વિશાળ ઇમારતનાં દર્શન થાય છે એ જલૃામ પ્રાર્થના મંદિરનો ૨૫મો સ્થાપના દિવસ તા. ૨૮ ઓકટોબર, ગુરૂવારે...

• અનુપમ મિશન, The Lea, Western Ave, અક્સબ્રીજ, ડેનહામ UB9 4NA – તા. ૪ નવેમ્બર લક્ષ્મી પૂજન અને શારદાપૂજન વિધિ - સાંજે ૬થી ૭.૩૦ મહાપ્રસાદ – ૭.૪૫ આરતી અને ૮ વાગે લક્ષ્મી પૂજન અને શારદાપૂજન – તા. ૫ અન્નકૂટ દર્શન – બપોરે ૧૨ થાળ, ૧૨.૩૦ નૂતન વર્ષ...

• વણિક કાઉન્સિલના નવા પ્રોજેક્ટના શુભારંભ નિમિત્તે રવિવાર તા. ૭ નવેમ્બર ૨૧ના રોજ  રાજીવ શર્મા અને વેદાના સંગીતનો કાર્યક્રમ તેમજ સુવિખ્યાત વક્તાઓના વક્તવ્યનો ઝૂમ કાર્યક્રમ રાતના ૮ થી ૯.૩૦ રાખવામાં આવ્યો છે.  Zoom ID / pass word :974 078308નવા...

ભગવાન શ્રી જગન્નાથ મહાપ્રભુની સેવા કરવા માટે લંડનમાં અથવા તેની આસપાસના વિસ્તારમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવાના ઉદ્દેશથી શ્રી જગન્નાથ સોસાયટી (SJS) યુકેની...

સ્મૃતિ વિશેષાંક લોકાર્પણવિધિ તા. ૨૯-૮-૨૧ના રવિવારે બપોરે ૨-૦૦ વાગ્યે ભોજન પ્રસાદી લીધા બાદ શરૂ કરવામાં આવ્યો હતો. સારી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા....

આગામી ૧ નવેમ્બરથી શરૂ થઈ રહેલા શ્રી જગન્નાથ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભાગ લેવાશ્રી રામ મંદિર સાઉથોલ અને શ્રી જગન્નાથ સોસાયટી યુકેનું સૌને હાર્દિક આમંત્રણ છે. આ ઉત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ૧ નવેમ્બરને સોમવારે...

નવનાત વણિક ભગિની સમાજના આશાબેન મહેતાએ આ સમરમાં ડાયાબિટીસ યુ.કે.ને ટેકો આપવા ત્રણ મહિનામાં એક મિલિયન સ્ટેપ પૂર્ણ કર્યા છે. આ પગલાની શરૂઆત કેવી રીતે થઇ?...



to the free, weekly Gujarat Samachar email newsletter