વડતાલમાં મંદિરની પ્રતિકૃતિરૂપ સર્કલનું લોકાર્પણ

વડતાલમાં નવ્ય અને કલાત્મક ‘વડતાલધામ સર્કલ’નું સોમવારે લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ રમણભાઈ સોલંકી તથા કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે આ સર્કલ જાહેર જનતા માટે ખુલ્લું...

બીએપીએસના વિદ્વાન સંત ભદ્રેશદાસ સ્વામી રચિત બ્રહ્મઘોષ ગ્રંથને સાહિત્ય અકાદમી એવોર્ડ

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ વર્ષ 2025ના અકાદમી એવોર્ડથી સન્માનિત કરાયા છે.

•  બ્રહ્માકુમારીઝ વર્લ્ડ સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી (યુકે) દ્વારા વિશ્વ શાંતિ માટે યોગ સાધનાનું તા.૧૯.૧૨.૨૦૨૧ને રવિવારે સાંજે ૬.૩૦ (યુકે ટાઈમ) વર્ચ્યુઅલ માધ્યમ ( Zoom ID 990 9901 2708- PASSCODE – peace) થી આયોજન કરાયું છે.  તેમાં ભારતથી ડો. શાંતનુ...

પાદરાના ચાણસદ ગામે બીએપીએસ પ્રાયોજિત દીક્ષા મહોત્સવના દ્વિતીય દિવસે ૫૫ યુવાનોએ પાર્ષદ દીક્ષા ગ્રહણ કરી હતી. પૂ. મહંત સ્વામી મહારાજે સ્વહસ્તે ૫૫ નવયુવાનોને...

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના રોડશો માટે ૪૦ સભ્યના પ્રતિનિધિ મંડળ સાથે દુબઇની મુલાકાત માટે ગયા હતા. તે દરમિયાન પ્રતિનિધિમંડળે...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે બિરાજમાન છે. ચાણસદમાં યોજાયેલા પૂ. પ્રમુખ સ્વામી જન્મજયંતી શતાબ્દિ મહોત્સવમાં પૂ....

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ખાતે શ્રદ્ધાળુઓ, સભ્યો અને વોલન્ટિયર્સની મદદતી મહત્ત્વના સુધારા કરાયા છે.. શિવાજી હોલઃ શિવાજી હોલના બે રૂમના રૂફમાં લીકેજ હતું અને તેને લીધે રૂમોમાં ખૂબ ભેજ આવતો હતો. રૂમોને રિપેર કરાયા છે અને કલર કરીને તેમાં નવી કારપેટ્સ...

• ઝૂમ પર ‘ભજનસંધ્યા’માં જોડાઓ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (NCGO), ગુજરાતી કલ્ચરલ સોસાયટી-બ્રાયટન (GCS) તથા ગુજરાત સમાચાર-એશિયન વોઇસના સંયુક્ત ઉપક્રમે શુક્રવાર તા.૧૦ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ સાંજે ૭.૩૦થી "ભજન સંધ્યા"નો કાર્યક્રમ ઝૂમ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ વડોદરાના અટલાદરા ખાતે બિરાજમાન છે. તેઓ ૨જીએ ગોંડલથી રાજકોટ ગયા હતા અને ત્યાંથી વિચરણ માટે વડોદરાના...

ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું...

લેસ્ટરમાં જંગલ ક્લબ ખાતે ૧૪ નવેમ્બરને રવિવારે જલારામ મંદિર, લેસ્ટરની ઓર્ગન ડોનર ટીમે જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતી નિમિત્તે વિવિધ મનોરંજન પર્ફોર્મન્સીસના માધ્યમથી તેમને સાંસ્કૃતિક કાર્યક્રમના સ્વરૂપે અંજલિ અર્પી હતી.se



to the free, weekly Gujarat Samachar email newsletter