- 14 Apr 2021
ચિન્મય મિશન દ્વારા ચૈત્રી નવરાત્રીમાં ગ્લોબલ ઑનલાઇન રામાયણગાથા અને રામચરિતમાનસ પારાયણકોરોનાએ ફરી રાક્ષસી રૂપ લઈને સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ઈશ્વરસ્મરણ જ આ કપરા સમયમાં મનને શાંતિ આપી શકે છે અને મહામારી સામે સાચી રીતે લડવાની હિંમત...