એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ કોમ્યુનિટીઓ દિવાળી ઊજવણીમાં સામેલ થઈ

એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે કોમ્યુનિટીઓના લોકો પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી કરવા એકત્ર થવા સાથે એકતાની ભાવના મજબૂત બની હતી. કાઉન્સિલર તુષાર કુમાર અને કાઉન્સિલર પરવીન રાનીના સમર્પિત પ્રયાસો સાથે એલ્સ્ટ્રી...

ભવનમાં નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક મંચન

ભવન અને એપિક ટાઈમલેસ પ્રોડક્શન વચ્ચે સહયોગ થકી ભારતના શાશ્વત મહાકાવ્ય  રામાયણની મંત્રમુગ્ધ કરી દેનારી નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક સફળતા સ્વરૂપે જીવંત મંચન શનિવાર 18 ઓક્ટોબરે ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જકડી રાખતાં...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. સંસ્થા દ્વારા ૧૨થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન યજ્ઞ પુરુષ પર્વની ઉજવણી કરવામાં...

વિશ્વભરમાં વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના આક્રમણને કારણે લોકડાઉન અને કરફ્યુની પરિસ્થિતિમાં ચિન્મય મિશન અમદાવાદની એકેડમી ઓફ કલ્ચર એન્ડ આર્ટ્સ દ્વારા “ગીતા...

• વીણા પંડ્યા પ્રસ્તુત સાંઈ ભજનોના કાર્યક્રમ ‘સાંઈ રહમ નજર રખના’નું તા.૨૦.૦૨.૨૦૨૧ બપોરે ૪ (યુકે), રાત્રે ૯.૩૦ (IST) અને સવારે ૧૧ (ESTયુએસએ) https://www.youtube.com/user/Priyanka5177

નીસડન મંદિર તરીકે જાણીતા વિખ્યાત BAPS  સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતેના નવા NHS વેક્સિનેશન સેન્ટરની હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ૩જી ફેબ્રુઆરીએ મુલાકાત લીધી...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૭મી ફેબ્રુઆરીએ તેમણે ‘એડવેન્ચર્સ ઓફ ઘનશ્યામ’ ભાગ ૩ અને ૪ની ઈંગ્લિશ પ્રીન્ટનું...

ભારતીય સંગીત અને નૃત્યનાચાહકો માટે ૧૦થી ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ દરમિયાન અનોખો સંગીત સમારોહ યોજાઈ રહ્યો છે. કલાનેએક જીવનશૈલી તરીકે દર્શાવતા આ સમારોહની વિશિષ્ટતા એ છે કે તેમાં સંગીત અને નૃત્યનીરજૂઆત ઉપરાંત કલા અને અધ્યાત્મ વિશેની અવનવી વાતો, મેડિટેશન...

‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રવિવાર,  તા.૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ બપોરે ૨.૦૦થી ૪.૦૦ દરમિયાન "પિતૃવંદના"...

તાજેતરમાં ‘ગુજરાત સમાચાર’ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલા ઝૂમ પ્રોગ્રામમાં ગુજરાત કલ્ચરલ સોસાયટી ઓફ બ્રાઈટન (GCS)નો કેટલીક વખત ઉલ્લેખ થયો હતો. GCS ૧૯૯૨માં...

સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે. યોજીત પોરબંદરમાં સાંદીપની વિદ્યાનિકેતન સંકુલ ખાતે પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની વર્ચ્યુઅલ રામકથા : શનિવાર તા.૧૩ ફેબ્રુઆરી થી રવિવાર...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩૧મી જાન્યુઆરીએ પૂ. મહંત સ્વામીએ અખિલ ભારતીય સંપૂર્ણ શ્લોક મુખપાઠ સ્પર્ધા...



to the free, weekly Gujarat Samachar email newsletter