યુદ્ધના સમયે દુનિયાએ તિર્થંકરોના ઉપદેશને અનુસરવાની જરૂરઃ વડાપ્રધાન

દુનિયાભરમાં આજે અનેક દેશ યુદ્ધોમાં અટવાયેલા છે ત્યારે ભારતીય તીર્થંકરોના ઉપદેશ વધુ પ્રાસંગિક બન્યા છે. દુનિયાએ તેમને અનુસરવાની જરૂર છે. આજે વિભાજિત વિશ્વમાં ભારત ‘વિશ્વ બંધુ' તરીકે પોતાની જગ્યા બનાવી રહ્યું છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું...

ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

કાચુ લોખંડ, કપડા તેમજ અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા ગોવાના અગ્રણી ઉદ્યોગપતિ અને ગોવાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી સ્વયંસેવક શ્રી રાજીવ એમ. નેવગી યુકેની મુલાકાતે પધાર્યા છે.

* સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સી વ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે તા. ૪-૪-૧૫ શનિવારના રોજ સવારે ૯થી બપોરના ૪ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠ કરાશે. પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ પટેલ 02920 623 760.

પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૯-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન વિશ્વ હિન્દુ મંદિર, ૨ લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ, UB1 2RA ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ...

રાધાકૃષ્ણ શ્યામા મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL ખાતે તા. ૨૮-૩-૧૫ના રોજ શ્રી રામનવમી ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. પંચામૃત સ્નાન બપોરે ૧૨ કલાકે કરાશે અને ત્યાર બાદ આરતી અને દર્શનનો લાભ મળશે. સંપર્ક: 020 8675 3831.

ભારતમાં ૧૦૦૧ શો પૂરા કરનાર એશિયાનું સૌથી મોટું મહાનાટ્ય ‘જાણતા રાજા’ (હિન્દી)ના શોનું આયોજન લંડનસ્થિત SSE અરેના, વેમ્બલી ખાતે તા. ૨૦મી અને ૨૧મી જૂનના રોજ...

તા. ૨૮મી માર્ચ, ૨૦૧૫ના રોજ રામનવમી મહોત્સવની ઉજવણી સમગ્ર બ્રિટનમાં થશે. આપના વિસ્તારમાં કોઇ સંગઠન, મંદિર કે સંસ્થા દ્વારા રામનવમી મહોત્સવ તેમજ તા. ૪-૪-૧૫ના રોજ હનુમાન જયંતિ ઉત્સવનું આયોજન કરાયું હોય તો તેની માહિતી 'સંસ્થા સમાચાર' વિભાગમાં છાપવા...

ધ નેશનલ કાઉન્સિલ અોફ હિન્દુ ટેમ્પલ્સ યુકે દ્વારા આગામી તા. ૩-૪-૧૫ના રોજ બપોરે ૪થી ૭ દરમિયાન અોક્સફર્ડ ખાતે અોક્ષફર્ડ યુનિ. ઇન્ડિયા સોસાયટી, એક્ષેટર કોલેજ, અોક્ષફર્ડ...

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે રવિવાર તા. ૨૨-૩-૧૫ના રોજ સવારે ૧૦થી બપોરના ૧૨ દરમિયાન દુર્ગા સહસ્ત્ર નામાવલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક: 01772 253 901.

 પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૫-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં...

રોમફોર્ડના કોલીયર્સ રો રોડ પરની વિશાળ જગ્યામાં અાવેલ સિટી પેવેલીયનમાં "પન્નાઝ"ની મનભાવન વાનગીઅો લંડન સહિત યુ.કે.ભરના ભારતીયોમાં ખ્યાતિ પામી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter