શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્ટેનમોર ધર્મભક્તિ મેનોર દ્વારા તૈયાર ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવાકાર્ય એનએચએ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે, અશક્તો અને વૃદ્ધજનોની સાથે આઇસોલેશનમાં રહેનારાઓ માટે છે.
એસજીવીપી અમદાવાદના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અમેરિકા સ્થિત સ્વામિનારાયણ સનાતન મંદિર-સવાનાહ દિનપ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે. અહીં દિવ્ય – ભવ્ય કેમ્પસ નિર્માણ થઈ રહ્યું છે. સનાતન ધર્મના દેવ–દેવીઓની સાથે, દ્વાદશ જ્યોતર્લિંગની સ્થાપના...
આંતરાષ્ટ્રીય પુસ્તક દિન નિમિત્તે 23 એપ્રિલના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સત્સંગ સભામાં પુસ્તકો અને ગ્રંથોનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ યુવા પેઢીને સંબોધતા...
શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્ટેનમોર ધર્મભક્તિ મેનોર દ્વારા તૈયાર ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવાકાર્ય એનએચએ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે, અશક્તો અને વૃદ્ધજનોની સાથે આઇસોલેશનમાં રહેનારાઓ માટે છે.
શ્રી હનુમાન ભક્ત પૂ. રામબાપા અને જીજ્ઞાસુ સત્સંગ મંડળ તરફથી ઇન્ડિયા કોરોના વાઇરસની બીમારીમાં સપડાયેલ દીન દુઃખી ગરીબોના ભોજન માટે રૂ.૧૦ લાખ (૧૧ હજાર પાઉન્ડ) મોકલાવ્યા...
નવનાત વણિક એસોસિએશન દ્વારા મહાવીર જન્મ કલ્યાણકની ઓનલાઇન ભક્તિભેર ઉજવણી કરાઈ હતી. સંસ્થા દ્વારા તા. ૬ માર્ચે મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણીનું આયોજન હતું...
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામી મહારાજ હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીની પ્રેરણાથી ભારત સહિતનાં વિશ્વભરનાં ૧૧૦૦થી...
Hansaben Vasudevbhai Patel (formerly Palana), SouthallDOB: 16-2-1950Demise: 5-4-2020Contact: Amit Patel 020 8574 3766
ભક્તિવેદાંત મેનોર, હિલફિલ્ડ લેન, અલડેનહામ, WD25 8EZ દ્વારા લાઇવ ફ્રી ઓનલાઇન ઇસ્ટર રીટ્રીટ ૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું છે. હાલ દરેક જગ્યાએ કોરોના, લોકડાઉન,...
BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર, નીસડન દ્વારા નોવેલ કોરોના વાઇરસ(કોવિડ-૧૯) મહામારી વચ્ચે સમાજસેવા કરવામાં આવી રહી છે.BAPS સ્વામિનારાયણ સંસ્થા યુકે દ્વારા રાષ્ટ્રીય...
BAPSશ્રીસ્વામિનારાય સંસ્થાના વડાપૂ.મહંતસ્વામી હાલ નેનપુરખાતે બિરાજમાન છે.અગાઉતેમણે અમદાવાદ ખાતે વિચરણકર્યું હતું.પૂ.મહંતસ્વામી ૧૨મી એપ્રિલ સુધીનેનપુર ખાતે...
BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર,નીસડનના ઉપક્રમે ભક્તોને સલામતી માટે સતર્ક રહેવા માટે અનુરોધ કરાયો છે. હાલ કોરોના વાઇરસની મહામારીને પગલે સરકાર દ્વારા સમયાંતરે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી રહી છે. તાજેતરમાં ધ્યાને આવ્યું છે કે કેટલાક તત્વો વિવિધ ફોન...
આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે ભક્તો રામનવમીની ઉજવણીના ઓનલાઇન દર્શન કરી શકે તે વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો બપોરની...